________________
સ્થાનાંગ સૂત્ર
૩૦૫
છઠ્ઠા સ્થાન
પ્રથમ ઉદેશક ૪૭૫ જીદ કાળે સંપળ ચારે
છ સ્થાને એટલે વિશિષ્ટતાઓથી યુક્ત गणं धारित्तए. तं जहा
અણગાર ગણને અધિપતિ થઈ શકે છે, सड्ढी पुरिसजाए, सच्चे पुरिसजाए,
જેમકે–
૧ શ્રધાળુ હોય ૨ સત્યવાદી હોય मेहावी पुरिसजाए, बहुस्सुए पुरिसजाए.
૩ મેઘાવી હોય ૪ બહુશ્રત હોય છે सत्तिमं, अप्पाधिकरणे.
શકિતસંપન્ન હોય ૬ કલેશકારી ન હોય. ४७६ छहि ठाणेहि निग्गंथे निग्गंथि गिण्हमाणे
છ કારણેથી નિગ્રંથ નિર્ચથીને હસ્તાદિવડે वा, अवलंबमाणे वा नाइक्कमइ. तं जहा
પકડીને રાખે અથવા અવલંબન (ટેક) खित्तचित्तं, दित्तचित्तं.
આપે તે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘતો
નથી જેમકે – जक्खाइटें, उम्मायपत्तं,
૧ શેકથી શૂન્ય ચિત્તવાળને ૨ હર્ષથી उवसग्गपत्तं, साहिगरणं.
ઉન્મત્ત ચિત્તવાળીને ૩ યક્ષાદિના આવેશવાળીને ૪ વાયુથી ઉન્માદ પામેલી (ઘેલી) ને પ ઉપસર્ગ પ્રાપ્ત-મનુષ્યાદિ વડે લઈ
જવાતીને તેમજ ૬ કલહ કરીને. ४७७ छहि ठाणेहि निरगंथा निग्गंथीओ य છે કારણથી નિગ્રંથ અને નિર્ચથીઓ
साहम्मियं कालगयं समायरमाणा णाइ- (તથાવિધ સાધુઓનાં અભાવ હોવાથી क्कमंति. तं जहा
એકત્ર મળીને) કાલગત થયેલ સાધર્મિકअंतोहितो वा बाहि णोणेमाणा,
સાધુ પ્રત્યે આદર કરતા થકા અર્થાત્ बाहीहितो वा निब्बाहि णोणेमाणा,
ઉપાડવું વિગેરે વ્યવહારને કરતા થકા
આજ્ઞાનું ઉલ્લંઘતા નથી. જેમકે– उवेहमाणा वा,
૧ ગૃહસ્થ ન હોય તો ઉપાશ્રયની બહાર उवासमाणा वा,
લઈ જતા થકા ૨ બહારથી અત્યત દૂર अणुण्णवेमाणा वा,
વનાદિમાં લઈ જતા થકા ૩ છેદન બંધतुसिणीए वा संपन्वयमाणा.
નાદિને કરતા થકા અથવા સ્વજનાદિ વડે કરાતી અગ્નિ સંસ્કારાદિ ક્રિયામાં ઉપેક્ષા કરતા થકા. ૪ રાત્રિના જાગરણ વડે તેની ઉપાસના - મૃતકની રક્ષા કરતા થકા પ આજ્ઞા આપતા થકા - મૃતકના શરીરને પરઠવવા માટે તેના સ્વજન વર્ગને આજ્ઞા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org