________________
૨૯૦
ત્રીજે ઉદ્દેશક
४४१ क. पंच अत्थिकाया पण्णत्ता. तं जहा
धम्काए,
धम्मत्किाए, आगासत्थिकाए, जीवfत्थकाए, पोग्गलत्थकाए.
ख. धम्मत्थिकाए अवण्णे अगंधे अरसे फासे अवी अजीवे सासए अवट्टिए लोगदव्वे, से समासओ पंचविहे વળત્તે. તેં નહાન્
નવમો, વિત્તો, જાજો, માવો, गुणओ. दव्वओ णं धम्मत्थिकाए एवं Goa, खेत्तओ लोग पमाणमेत्ते, कालओ न कयाइ नासी, न कयाइ न भवइ, न कयाइ न भविस्सइत्ति, भुवि भवइ य भविस्सs य धुवे निअए सासए अक्ar roar अवट्ठिए निच्चे, भावओ अवणे अगंधे अरसे अफासे, ओ गणगुणे.
ग. अधम्मत्थिकाए अवण्णे - जाव- लोगदव्बे से समासओ पंचविहे पण्णत्ते. तं जहा
दव्वओ માનવ મ - શુળો. સેસ તહેવ. નવર-જુનો કાળમુખે.
घ. आगासत्थिका अवण्णे, एवं चेव. नवरं-खेत्तओ लोगालोगप्प माणमित्तए. गुण अवगाहणगुणे, सेसं तं चेव.
Jain Educationa International
પાંચમ સ્થાન
- પાંચ અસ્તિકાય છે, જેમકે- ૧ ધર્માસ્તિકાય ૨ અધર્માસ્તિકાય ૩ આકાશસ્તિકાય ૪ જીવાસ્તિકાય, ૫ પુદ્દગલાસ્તિકાય.
ખ ધર્માસ્તિકાય અત્રણું, અગધ, અરસ, અસ્પર્શ, અરૂપી, અજીવ, શાશ્વત અને અવસ્થિત સમગ્ર લેાકવ્યાપી દ્રવ્ય છે તે પાંચ પ્રકારના છે, જેમકે
૧ દ્રવ્યથી ૨ ક્ષેત્રથી ૩ કાળથી ૪ ભાવથી ૫ ગુણથી.
૧ દ્રવ્યથી- ધર્માસ્તિકાય એક દ્રશ્ય છે. ૨ ક્ષેત્રથી- લેાક પ્રમાણ છે. ૩ કાલથીઅતીતમાં કયારે ન હતા એમ નથી. વર્તમાનમાં નથી, એમ નથી, ભવિષ્યમાં કયારેય નહિ હોય, એમ પણ નથી. પરંતુ પૂર્વે હતા. વર્તમાનમાં છે અને ભવિષ્યમાં હશે. એવી રીતે ત્રિકાળવ હાવાથી ધ્રુવ છે. શાવત, અક્ષય, અવ્યય અવસ્થિત અને નિત્ય છે.
૪ ભાવથી- વણુરહિત, ગંધરહિત રસ રહિત અને સ્પ રહિત છે ૫ ગુણથી જીવ-પુદ્દગલાના ગમનમાં સહાયક (નિમિત્ત) ગુણવાળા છે.
ગ– અધર્માસ્તિકાય ધાસ્તિકાયની જેમ પાંચ પ્રકારનેા છે, વિશેષ એ કે ગુણથી સ્થિતિ સહાયક નિમિત્ત ગુણવાળે છે.
૪. આકાશાસ્તિકાય ધર્માસ્તિકાયની પાંચ પ્રકારના છે. વિશેષ ક્ષેત્રથી આકાશાસ્તિકાય લાકાલેક પ્રમાણ છે ગુણથી–અવગાહના ગુણવાળા છે.
www.jainelibrary.org
For Personal and Private Use Only
સમાન