________________
૨૮૮
પાંચમ સ્થાન
निग्गंथे निग्गंथि सेयंसि वा, पंकसि वा, पणगंसि वा, उदगसो वा, उक्कसमाणी वा, उवुज्झमाणी वा, गिण्हमाणे वा, अवलंबमाणे वा नाइक्कमइ, निग्गंथे निथ नावं आरुहमाणे वा, ओरोहमाणे वा नाइक्कमई, खित्तचित्तं दित्तचित्तं जक्खाइट्टं उम्मायपत्तं उवसग्गपत्तं साहिगरणं सपायच्छित्तं -जाव- भत्तपाणपडियाइक्खियं अट्ठजायं वा निग्गंथे निग्गंथि गिण्हमाणे वा, अवलंबमाणे वा णाइक्कमइ.
પર પડતી સાધ્વીને ગ્રહણ કરતે થક
આજ્ઞાને ઉલંઘતો નથી. ૩ કઈ સાલવી જલયુક્ત ખાડામાં, કીચડમાં,
શેવાળાદિ પાણીમાં ફસાઈ જાય અથવા પ્રવાહમાં તણાતી હોય તેવી પરિસ્થિતિમાં મદદ કરવાના આશયથી સહારો દેતો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતું નથી. કેઈ નિગ્રંથ નિર્ચથીને નાવ પર ચઢાવવામાં તથા ઉતારવામાં મદદ કરે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. વિક્ષિપ્ત ચિત્તવાળી, દર્પયુકત ચિત્તવાળી, યક્ષાદિદેવના આવેશવાળી, ઉન્માદ પામેલી ઉપસર્ગને પામેલી, કલહ માટે તૈયાર થયેલી, પ્રાયશ્ચિતને પામેલી યાવત ભકત પાનના પ્રત્યાખ્યાનને કરેલી. મૂચ્છ વડે પડતી થકી અથવા યતિ અથવા ચેર વડે ચલાયમાન કરાતી થકી સાથ્વીને સાધુ ગ્રહણ કરે તે આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. આચાર્ય અને ઉપાધ્યાયમાં પાંચ અતિશય (અન્ય સાધુઓ કરતા વિશેષતાઓ) કહેલ
४३८ आयरिय-उवज्झायस्स णं गणंसि पंच
अइसेसा पण्णत्ता. तं जहाआयरिय-उवज्झाए अंतो उवस्सगस्स पाए निगिज्झिय निगिन्झिय पप्फोडेमाणे वा, पमज्जेमाणे वा नाइक्कमइ, आयरिय-उवज्झाए अंतो उवस्सगस्स उच्चार-पासवणं विगिचमाणे वा विसोहेमाणे वा नाइक्कमइ, आयरिय-उवज्झाए पभू इच्छा वेयावદિર્ઘ રેન્ના, કુરછા નો રેન્ના, आयरिय-उवज्झाए अंतो उवस्सगस्स pજરા ત્રાસુરાણં વા ૪જાની રક્ષા नाइक्कमइ,
૧ આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયમાં પ્રવેશ કરીને ધૂળ ભરેલા પગોને બીજા સાધુઓથી લુછાવતા-સાફ કરાવતા થકા ભગવાનની
આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. ૨ આચાર્ય ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર મળમૂત્રને ઉપસર્ગ કરે અથવા તેની શુદ્ધિ કરે તો ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. ૩ આચાર્ય-ઉપાધ્યાય ઈચ્છા હોય તો કેઈની વૈયાવૃત્ય કરે, ઈચ્છા ન હોય તે ન કરે
તો પણ તે આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. ૪ આચાર્ય ઉપાધ્યાય ઉપાશ્રયમાં એક અથવા
બે રાત એકલે રહે તે પણ આજ્ઞાનું ઉલંઘન કરતા નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org