SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર ६६ दोहिं ठाणेह आया केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए. तं जहासोच्चा चेवं अभिसमेच्चा चेव. एवं - जाव - केवल णाणमुप्पाडेज्जा. ११ ६७ दो समाओ पण्णत्ताओ तं जहाओसप्पिणी समा चेव. उस्सप्पिणी समा દેવ. ६८ दुविहे उम्माए पण्णत्ते. तं जहाजक्खावेसे चेव. मोहणिज्जस्स कम्मस्स उदएणं चेव. तत्थ णं जे से जक्खावेसे से णं सुहवेयतराए चेव. सुहविमोयतराए चेव. तत्थ णं जे से मोह णिज्जस्स कम्मस्स उद से णं दुहवेयतराए चेव. दुहवि - मोयतराए चेव. ६९ दो दंडा पण्णत्ता. तं जहाअट्ठादंडे चेव. अणद्वादंडे चेव. नेरइयाणं दो दंडा पण्णत्ता. तं जहाअट्ठादंडे य. अणद्वादंडे य. एवं चउवीसदंडओ - जावमाणियाणं. २५ दुविहे दंसणे पण्णत्ते. तं जहासम्मद्दंसणे चेव. मिच्छादंसणे चेव. सम्महंस दुविहे पण्णत्ते. तं जहाનિસળસનલખે સેવ. અમિનસમ્ભમળે ७० દેવ. सिग्गसम्म दुविहे पण्णत्ते. तं जहापड़िवाइ चेव. अपड़िवाइ चेव. ૧૫ Jain Educationa International આત્મા બે સ્થાનાથી કેવલીપ્રાપ્ત ધર્મને સાંભળી શકે છે. યાવત-કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જેમકે—શ્રદ્ધાપૂર્વક ધર્મની ઉપાદેયતા સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને. એ પ્રકારના સમય કહેલા છે. જેમકે અવસર્પણી કાળ અને ઉત્સર્પિણી કાળ. એ પ્રકારે ઉન્માદ કહેલા છે. જેમકે-યક્ષના પ્રવેશથી થયેલા ઉન્માદ અને દન મેાહનીય કર્મના ઉદ્દયથી થયેલે ઉન્માદ તેમાં ચક્ષાવેશ ઉન્માદ છે તેનું સરલતાથી વેન થઇ શકે છે. અને તે સરલતાથી દૂર કરી શકાય છે. માહનીય કર્મના ઉદ્દયથી જે ઉન્માઃ ઉત્પન્ન થાય છે તેનુ વેન કઠિન હાય છે અને તે મુશ્કેલીથી દૂર કરાય છે. દર્શન એ પ્રકારે કહેલ છે, જેમકે-સમ્યગદર્શન અને મિથ્યાદર્શન. સમ્યગ્દર્શનના બે ભેદ કહે છે, જેમકે-નિસર્ગ સમ્યગ્દર્શન અને અભિગમ જેમકે પ્રતિપાતિ (નષ્ટ થઈ જનાર ઔપમિક સમ્યગ્દર્શન. નિસર્ગ સમ્યગ્દર્શનના બે ભેદ છે, અને ક્ષાયેાપશમિક) અને અપ્રતિપાતિ (નષ્ટ નહિં થનાર પિક સમ્યગદર્શન). અભિગમ સમ્યગ્દર્શનના બે ભેદ છે, જેમકે-પ્રતિપાતિ અને અમિશમસમ્મટ્સને દુવિદે વળત્તે. તા ના-અપ્રતિપાતિ. મિથ્યાદર્શન બે પ્રકારના છે જેમકે For Personal and Private Use Only www.jainelibrary.org દંડ બે પ્રકારના કહેલા છે. જેમકે-અ દાંડ (પ્રયેાજન માટે હિંસાદિ કરવી) અને અનર્થ ઈંડ (નિષ્પ્રયેાજન પાપ કરવું). નૈરિયક જીવાને એ ઈંડ કહેલા છે. જેમકે-અંડ અને અન દંડ. એ પ્રમાણે વિમાનવાસી દેવ સુધી ચાવીશ દંડકમાં સમજી લેવા.
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy