________________
સ્થાનાંગ સૂત્ર
૨૭૫ सुक्कपोग्गलसंसिटे व से वत्थे अंतो હોય ત્યારે પુરૂષના પતિત વીર્યના પુદ્ગલે जोणीए अणुपवेसेज्जा,
નિમાં પ્રવિષ્ટ થઈ જાય તે. सई वा सा सुक्कपोग्गले अणुपवेसेज्जा,
૨ પુરૂષના વીર્યથી ખરડાયેલ વસ્ત્ર નિમાં
પ્રવેશ કરે તે. परो व से सुक्कपोग्गले अणुपवेसेज्जा,
૩ પુત્રની કામનાવાળી સ્ત્રી કેઈ પુરૂષના सीओदगवियडेण वा से आयममाणीए પતિત વીર્યને પોતાની નિમાં પ્રવિષ્ટ सुक्कपोग्गला अणुपवेसेज्जा.
કરાવે તે. इच्छेएहि पंचहि ठाणेहिं इत्थी पुरिसेण- ૪ બીજાના કહેવાથી શુઓને નિમાં सद्धि असवसमाणि वि गन्भं धरेज्जा.
પ્રવેશ કરાવે તે (નિમાં નાખી દે તે) ૫ તળાવ વગેરેના શીતળ જલમાં કે સ્ત્રી
જાય અને તે જળમાં કોઈ પુરૂષના શુક પુદગલો હોય તે સ્ત્રીની નિમાં દાખલ થઈ જાય છે. આ પાંચ કારણે વડે સ્ત્રી પુરૂષ સાથે સંગ
ન કરવા છતાં પણ ગર્ભ ધારણ કરે છે. જ- વંન્નદા ફુથી રિસેળ ન ખ- પાંચ કારણો વડે સ્ત્રી પુરૂષ સાથે સંભોગ संवसमाणी वि गभं नो धरेज्जा.
કરવા છતાં પણ ગર્ભને ધારણ કરતી નથી तं जहा
યથા-૧ વૈવનાવસ્થાને પ્રાપ્ત નહીં થયેલી
૨ જેની યૌવનાવસ્થા વ્યતીત થઈ ગઈ अप्पत्तजोवणा,
તે એટલે કે વૃદ્ધા ૩ જે જન્મથી વંધ્યા अइक्कंतजोवणा,
છે તે છે જે રોગી હોય તે ૫ જેનું મન जाइवंझा,
શકથી સંતપ્ત હોય તે. गेलण्णपुट्ठा,
આ પાંચ કારણોથી સ્ત્રી પુરૂષની સાથે दोमणंसिया.
સહવાસ કરવા પર પણ ગર્ભને ધારણ इच्चेएहि पंचहि ठाणेहि -जाव- नो કરતી નથી. ઘણા.
- વંહ કાદ ફુલ્લી કુરિસેળ દ્ધ ગ- પાંચ કારણેથી સ્ત્રી પુરૂષની સાથે સહવાસ संवसमाणी वि नो गन्भं धरेज्जा.
કરવા પર પણ ગર્ભ ધારણ કરી શક્તી तं जहा
નથી. જેમ કે
૧ જેને નિત્ય રજસ્ત્રાવ થાય છે. ૨ જે निच्चोउया,
સ્ત્રી સદૈવ રજસ્ત્રાવથી રહિત હેય તે. ૩ अणोउया,
જેનાં ગર્ભાશયનું દ્વાર રોગથી બંધ થઈ वावण्णसोया,
ગયું હોય તે. ૪ જેના ગર્ભાશયનું દ્વાર वाविद्धसोया,
રેગથી ગ્રસિત થઈ ગયું હોય તે ૫ જે अणंगपडिसेवणी.
અનેક પુરૂષ સાથે અનેકવાર સહવાસ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org