________________
પંચમ સ્થાન
सिप्प-आजीवे,
- આવે.
४०८ पंच राय-ककुहा पण्णत्ता. तं जहा
વા, છત્ત, ૩, ૩૫ngો ,
વાવમળી. ४०९ क- पंचहि ठाणेहि छउमत्थे णं उदिण्णे
परिस्सहोवसग्गे सम्मं सहेज्जा खमेज्जा तितिक्खेज्जा अहियासेज्जा. तं जहाउदिण्णकम्मे खलु अयं पुरिसे उम्मत्तगभूए, तेण मे एस पुरिसे अक्कोसइ वा, अवहसइ वा, णिच्छोढेइ वा, निब्भंछइ वा, बंधइ वा, रुंभइ वा, छविच्छे यं करेइ વા, વારં વા ૬, ૩ વા, વલ્ય વા, पडिग्गह कंबलं वा, पायपुंछणं अच्छिंदइ वा, विच्छिदइ वा, भिदइ वा, अवहरइ
૪ શિ૯૫ આજીવિકા – વણાટ વિગેરે શિલ્પ
કાર્ય કરીને આજીવિકા કરવી. ૫ લિંગ આજીવિકા - સાધુ આદિન વેબ
ધારણ કરીને આજીવિકા કરવી. રાજચિહ્ન પાંચ કહેલ છેઃ ૧ ખણુ (તલવાર) ૨ છત્ર ૩ મુકૂટ
૪ મેજડી ૫ ચામર. ક- પાંચ કારણેથી છવસ્થ જીવ (સાધુ) ઉદયમાં
આવેલા પરિષહો અને ઊપસર્ગોને સમભાવથી ક્ષમા કરે છે સમભાવથી સહન કરે છે, સમભાવથી તિતિક્ષા કરે છે, સમભાવથી નિશ્ચલ થાય છે અને સમભાવથી અવિચલિત રહે છે. તે કારણો આ છે-કર્મોદયથી તે પુરૂષ ઉન્મત્ત
જેવા થઈ ગયે છે તેથી – ૧ મને આ ક્રેશ વચન (ગાળ) બોલે છે. ૨ મારો ઉપહાસ કરે. ૩ મારા હાથ પકડીને ફેંકી દીએ છે. ૪ દુર્વચનથી મારી નિર્ભસના કરે છે. ૫ મને રસ્સી આદિથી બાંધે છે. ૬ મને કારાગાર આદિમાં પુરે છે. ૭ મારા હાથાદિ શરીરના અવયને છેદે છે. ૮ મારી સામે ઉપદ્રવ કરે છે. હું મારા વસ્ત્ર, પાત્ર, કેબલ અથવા રજોહરણ
છીનવી લેય છે અથવા દૂર ફેંકી દેય છે. ૧૦ મારા પાત્રોને તોડી દે છે. ૧૧ મારા પાત્ર ચેરી લેય છે. ૨-આ યક્ષાવિષ્ટ પુરુષ છે. તેથી આ
૧ મને આક્રેશ વચન બોલે છે. યાવત્
૨ ૧૧ મારું પાત્ર ચોરી લેય છે. ૩-આ ભાવમાં દવા યોગ્ય મારા કર્મઉદયમાં
આવેલ છે. તેથી આ પુરુષ મને આકેશ વચન બોલે છે. યાવત્ ૨ ૧૧ મારુ પાત્ર ચોરી લેય છે.
२- जक्खाइट्ठ खलु अयं पुरिसे तेणं मे एस पुरिसे अक्कोसइ वा, तहेव-जावअवहरइ वा, રૂ- મf vi તદમાવેafબન્ને ને उइण्णे भवई तेण मे एस पुरिसे अक्कोसइ वा-जाव-अवहरइ वा,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org