________________
સ્થાનાંગ સૂત્ર
जहा सक्कस्स तहा सव्वेसि दाहिणिल्लाणं – –સારા. जहा ईसाणस्स तहा सव्वेसि उत्तरिતા–રાવ- .
શકેન્દ્રના સેનાપતિઓના નામની સમાન બધા દક્ષિણ દિશાના ઈન્દ્રના યાવત્ આરકલ્પના ઇદ્રોના સેનાપતિઓના નામ છે. ઈશાનેન્દ્રના સેનાપતિઓ ની સમાન બધા ઉત્તર દિશાના ઈન્દ્રના યાવત્ અશ્રુત કલ્પના ઈન્દ્રાના સેનાપતિઓના
નામ સમજવા. ક- શકેન્દ્રની આત્યંતર પરિષદાના દેવની
સ્થિતિ પાંચ પોપમની કહેલી છે. ખ– ઈશાનેન્દ્રની આત્યંતર પરિષદની દેવીઓની
સ્થિતિ પાંચ પvમની કહેલી છે.
૪૦૬ સરકાર વરસ લેવાનો -
તરવરસાઇ રેવાનું વંર વયોવનડું ठिई पण्णत्ता, ईसाणस्स णं देविदस्स देवरण्णो अब्भंतरपरिसाए देवीणं पंच पलिओवमाइं
ठिई पण्णत्ता. २ ४०६ पंचविहा पड़िहा पण्णत्ता. तं जहा
જ-પડિહા, ઇ-પડિહું, વિંધમોર-દિલ્લા, बल-वीरिय-पुरिसकारपरक्कम-पडिहा.
- પાંચ પ્રકારના પ્રતિઘાત કહેલ છે. જેમકે૧ ગતિ પ્રતિઘાત - દેવાદિ ગતિઓનું પ્રાપ્ત
ન થવું. ૨ સ્થિતિ પ્રતિઘાત - દેવાદિની સ્થિતિનું
પ્રાપ્ત ન થવું. ૩ બંધન પ્રતિઘાત - પ્રશસ્ત ઔદારિકાદિ
બંધનો પ્રાપ્ત ન થાય. ૪ ભેગ પ્રતિઘાત - પ્રશસ્ત ભોગ-સુખ પ્રાપ્ત
ન થવું. ૫ બલ-વીર્ય-પુરુષાકાર-પરાક્રમપ્રતિઘાત - બલ
આદિ પ્રાપ્ત ન થવું - પાંચ પ્રકારની આજીવિકા (જીવનનિર્વાહ
ને માટે કરાતું કાર્ય) કહેલ છે. જેમકે૧ જાતિ આજીવિકા - પિતાની જતિ બતાવીને
આજીવિકા કરવી. ૨ કુલ આજીવિકા - પિતાનું કુળ બતાવીને
આજીવિકા કરવી. ૩ કર્મ આજીવિકા - કૃષિ આદિ કર્મ કરીને આજીવિકા કરવી.
४०७ पंचविहे आजीविए पण्णत्ते तं जहाકાશ્મનોવે,
-કાગવે, कम्म- आजीवे,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org