SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર जहा सक्कस्स तहा सव्वेसि दाहिणिल्लाणं – –સારા. जहा ईसाणस्स तहा सव्वेसि उत्तरिતા–રાવ- . શકેન્દ્રના સેનાપતિઓના નામની સમાન બધા દક્ષિણ દિશાના ઈન્દ્રના યાવત્ આરકલ્પના ઇદ્રોના સેનાપતિઓના નામ છે. ઈશાનેન્દ્રના સેનાપતિઓ ની સમાન બધા ઉત્તર દિશાના ઈન્દ્રના યાવત્ અશ્રુત કલ્પના ઈન્દ્રાના સેનાપતિઓના નામ સમજવા. ક- શકેન્દ્રની આત્યંતર પરિષદાના દેવની સ્થિતિ પાંચ પોપમની કહેલી છે. ખ– ઈશાનેન્દ્રની આત્યંતર પરિષદની દેવીઓની સ્થિતિ પાંચ પvમની કહેલી છે. ૪૦૬ સરકાર વરસ લેવાનો - તરવરસાઇ રેવાનું વંર વયોવનડું ठिई पण्णत्ता, ईसाणस्स णं देविदस्स देवरण्णो अब्भंतरपरिसाए देवीणं पंच पलिओवमाइं ठिई पण्णत्ता. २ ४०६ पंचविहा पड़िहा पण्णत्ता. तं जहा જ-પડિહા, ઇ-પડિહું, વિંધમોર-દિલ્લા, बल-वीरिय-पुरिसकारपरक्कम-पडिहा. - પાંચ પ્રકારના પ્રતિઘાત કહેલ છે. જેમકે૧ ગતિ પ્રતિઘાત - દેવાદિ ગતિઓનું પ્રાપ્ત ન થવું. ૨ સ્થિતિ પ્રતિઘાત - દેવાદિની સ્થિતિનું પ્રાપ્ત ન થવું. ૩ બંધન પ્રતિઘાત - પ્રશસ્ત ઔદારિકાદિ બંધનો પ્રાપ્ત ન થાય. ૪ ભેગ પ્રતિઘાત - પ્રશસ્ત ભોગ-સુખ પ્રાપ્ત ન થવું. ૫ બલ-વીર્ય-પુરુષાકાર-પરાક્રમપ્રતિઘાત - બલ આદિ પ્રાપ્ત ન થવું - પાંચ પ્રકારની આજીવિકા (જીવનનિર્વાહ ને માટે કરાતું કાર્ય) કહેલ છે. જેમકે૧ જાતિ આજીવિકા - પિતાની જતિ બતાવીને આજીવિકા કરવી. ૨ કુલ આજીવિકા - પિતાનું કુળ બતાવીને આજીવિકા કરવી. ૩ કર્મ આજીવિકા - કૃષિ આદિ કર્મ કરીને આજીવિકા કરવી. ४०७ पंचविहे आजीविए पण्णत्ते तं जहाકાશ્મનોવે, -કાગવે, कम्म- आजीवे, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy