________________
સ્થાનાંગ સૂત્ર
૨૬૩
LLL
૪૦૦ - વંa fam૩મો પૂછત્તાગો. લંગ- ક- પાંચ નિષધાઓ (બેસવાની રીત) કહેલ છે.उक्कुडुई,
૧ સ્કુટુકા – ઉભડક બેસવું. गोदोहिया,
૨ ગોદહિકા – ગાય દેહવાના આસનથી
બેસવું. समपायपुता,
૩ સમપાદયુતા – સમાન પગ અને પુતपलियंका,
જમીનને સ્પર્શ કરીને બેસવું. अद्धपलियंका.
૪ પર્યકા – પલાંઠી વાળીને બેસવું.
૫ અર્ધ પર્ય કા – અર્ધ પદ્માસનથી બેસવું. રહ- વંર મળવાના પાણતા. તં ગઠ્ઠા- ખ – પાંચ આર્જવ (સંવર) ના (હેતુ) કહેલ સાદુ-મવું,
છે. જેમકે – સાસુ- મક્વ,
૧ શુભ આર્જવ, ૨ શુભ માવ. સાહુ-જાવવું,
૩ શુભ લાઘવ. ૪ શુભ ક્ષમા
૫ શુભ નિર્લોભતા સાઘુવંતી,
સાદુ-મુસો. ૨ ૪૦૨ - વંવદ્દ નોલવા વારા. તં ન- ક – પાંચ પ્રકારના તિષ્ક દે છે –
વંદા, સૂરા, જહા, નવલત્તા, તારાગો. ૧ ચંદ્ર, ૨ સૂર્ય, ૩ ગ્રહ, નક્ષત્ર, ૫ તારા.
- પંવિઠ્ઠી લેવા પાત્તા. તં નહા- भवियदव्वदेवा, नरदेवा, धम्मदेवा, देवाहिदेवा, भावदेवा. २
ખ – દેવ પાંચ પ્રકારના કહેલ છે જેમકે –
૧ ભવ્ય દ્રવ્ય દેવ – દેવતાઓમાં ઉત્પન્ન થવા યોગ્ય મનુષ્ય અને તિર્યચ. ૨ નરદેવ – ચક્રવની, ૩ ધર્મદેવ-સાધુ ૪ દેવાધિદેવ-અરિહંત ૫ ભાવદેવ- દેવભવના આયુષ્યને અનુભવ કરનાર ભવનપતિ આદિ દે. પાંચ પ્રકારની પરિચારણ– વિષયસેવા કહેલી છે. જેમકે –
४०२ पंचविहा परियारणा पण्णत्ता. तं जहा
काय-परियारणा, फास-परियारणा,
૧ કાય – પરિચારણ-કેવળ કાયાથી મૈથુન
સેવન કરવું, તે પરિચારણા બીજા દેવલોક
સુધી છે. ૨ સ્પર્શ – પરિચારણા કેવળ સ્પર્શથી વિષચેચ્છાની પૂતિ કરવી. તે ત્રીજા ચેથા દેવલોક સુધી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org