________________
- ૨૪૮
ચતુર્થ સ્થાન
રૂ૭૨ ૪ત્તારિ ઘHદ્વારા પત્તા . તં નg-- ૧- ધર્મના ચાર દ્વાર છે, જેમકે- ૧ ક્ષમા યંતી, મુત્તી, અન્ન, નવે.
૨ નિભતા ૩ સરલતા અને ૪ માર્દવ. રૂ૭રૂ - ટા૬િ નોવા સેરફયત્તાણ વક– ચાર કારણથી જીવ નરકમાં જવા ગ્યા कम्मं पकरेंति. तं जहा--
કર્મ બાંધે છે. જેમકેमहारंभयाए, महापरिग्गयाए,
૧ મહાઆરંભ (હિંસા) કરવાથી ૨ મહાपंचिदियवहेणं, कुणिमाहारेणं.
પરિગ્રહ ૩ પંચેન્દ્રિય જીને ઘાત
કરવાથી ૪ માંસ આહાર કરવાથી રદ ાદ નવા તિરિવહનળ - ખ– ચાર કારણોથી તિર્યંચામાં ઉત્પન્ન થવા ताए कम्मं पगरेति. तं जहा--
ગ્ય કર્મ બાંધે છે, જેમકેमाइल्लयाए, नियडिल्लयाए,
૧ મનની કુટિલતાથી ૨ બીજાને ઠગવા अलियवयणेणं, कुडतुलकूड़माणेणं. માટે કાયાની જુદી રીતે ચેષ્ટા કરવાથી
૩ અલીક (જૂઠું) બોલવાથી અને ૪ બેટા
તેલ અને માપવડે વ્યવહાર કરવાથી. જ-દાહગીતા મજુરૂત્તાણ, રામ ગ- ચાર કારણથી મનુષ્યમાં ઉત્પન્ન થવા પતિ. તે નફા--
ચોગ્ય કર્મ બાંધે છે, જેમકેपगइभद्दयाए, पगइविणीययाए,
૧ સરલ સ્વભાવથી, ૨ વિનમ્રતાથી, ૩ साणुक्कोसयाए, अमच्छरियाए.
અનુકંપાથી, માત્સર્યભાવ ન રાખવાથી. ઘ- કાળે નવા લેવાયત્તા ઘ- ચાર કારણથી દેવતાઓમાં ઉત્પન્ન થવા વયં પતિ. તે નીં--
ગ્ય કર્મ બાંધે છે યથાसरागसंजमेणं, संजमासंजमेणं,
૧ સરાસંમયથી ૨ સંયમસંયમના बालतवोकम्मेणं, अकामणिज्जराए. ४
દેશવિરતિના પાલનથી ૩ બાલાપ મિથ્યાત્વ સહિત તપ કરવાથી ૪ અકામ નિર્જરાથી (ઈચ્છા ન હોવા છતાં કષ્ટ
સહીને.) ૩૭૪ ૨- રવિ am goi?. તં નફા-- ૧- વાઘ ચાર પ્રકારના છે. તતે, વિતે, વળે, સરે.
૧ તન (વીણ આદિ) ૨ વિનત (ઢેલ આદિ) ૩ ધન (કાંસ્ય તાલ આદિ) અને
૪ શુષિર (બાંસુરી આદિ) ૨- રવ નટ્ટ વત્તે. તંગ- ૨- નાટય (નાટક) ચાર પ્રકારના છેઅંત્તિ, મિg, ગરમ, ઉમરો. ૧ રહી રહીને નાચવું. ૨ સંગીતની સાથે
પદની સંજ્ઞાવડે નાચવું. ૩ સંકેતોથી ભાવાભિવ્યકિત કરતા થકી નાચવું. (૪) નાચતા છતાં નીચું પડવું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org