________________
સ્થાનાંગ સૂત્ર
३६९ क- सम्मद्दिट्ठियाणं नेरइयाणं चत्तारि किरियाओ पण्णत्ता. तं जहाआरंभिया, परिग्गहिया, मायावत्तिया, अपच्चक्खाण किरिया.
-
ख- सम्मद्दिट्ठियाणं असुरकुमाराणं चत्तारि अ किरियाओ વળત્તાશે. તં નહીંआरंभिया - जाव - अपच्चक्खाणकिरिया. एवं विगलिदियवज्जं - जाव-वेमाणियाणं. ३७० - चउहि ठाणेहि संते गुणे नासेज्जा. તું નાન
कोणं, पड़िनिसेवेणं.
अक यण्णुयाए,
मिच्छत्ताभिनिवेसेणं
ख- चउहि ठाणेहि संते गुणे दीवेज्जा.
તું નાન अब्भासवत्तियं. परच्छंदाणुवत्तियं, कज्जहे कयपड़िकइएइ वा. २
३७१ १ क- नेरइयाणं चउहि ठाणेह सरोरुप्पत्ती સિયા. તં નહાન
જોહે, માળ, माणयाए, હોમળ. વં-નાવ--વેમાળિયાં.
ख- नेरइयाणं चउहि ठाणेहिं निव्वत्तिए સરીરે વળત્તે. તે નાજોનિવૃત્તિÇ,-- ગાવ-જોનિવૃત્તિÇ, છ્યું--જ્ઞાવ--વેમાળિયાં ર
૨૪૭
૧૪ – સભ્યન્દ્રષ્ટિ નારકામાં ચાર ક્રિયાએ હાય છે. ૧ આરભિકી ૨ પારિગ્રહિકી ૩ માચા પ્રત્યયા અને ૪ અપ્રત્યાખ્યાન ક્રિયા.
Jain Educationa International
૧૪-ચાર કારણેાથી જીવ બીજાના ગુણ્ણાને આચ્છાદિત કરે છે, જેમકે
૧ ક્રેાધથી. (૨) ખીજાના ઉત્કર્ષની ઈર્ષ્યાને લઇને (૩) અકૃતજ્ઞતાથી ખીજાના ઉપકારને ન માનવાથી અને (૪) દુરાગ્રહી હૈાવાથી.
ખ
વિકલેન્દ્રિયને છેડી. ખાકીના બધા ફ્રેંડકાના જીવ ચાર ક્રિયાઓ કરે છે, આરભિકીથી લઈ ચાવત્ અપ્રત્યાખ્યાન ક્રિયા
--
ચાર કારણેાથી પુરૂષ બીજાના ગુણાને પ્રગટ કરે છે. જેમકે
૧ પ્રશસા કરવાના સ્વભાવથી ૨ ખીજાને અનુકૂળ વ્યવહારવાળા રહેવાથી. ૩ ઈચ્છિત કાર્યોને સિદ્ધ કરવાને માટે અને ૪ કરેલા ઉપકારનેા પ્રત્યુપકાર કરવા માટે.
૧૪- ચાર કારણેાને લીધે નૈયિક શરીરની ઉત્પત્તિના પ્રારંભ થાય છે
૧ ક્રોધથી ૨ માનથી ૩ માયાથી અને ૪ લાભથી.
બાકીના બધા દંડકવતી જીવેાના શરીરની ઉત્પત્તિના પ્રારંભ પણ આ જ ચાર કારણેાથી થાય છે.
ચાર કારણેાને લીધે નૈયિક શરીરની નિષ્પત્તિ (પૂર્ણતા) થાય છે. ૧- ક્રોધવડે ચાવતુ લાભવડે.
બાકીના બધા ઢંડકવી જીવાના શરીરની પૂર્ણતા પણું આ ચાર કારણેાથી જ થાય છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org