________________
સ્થાનાંગ સૂત્ર
૧૬ વઘે સેવ. મોરલે એવ. પુત્રે એવ. પાવે સેવ. સાતવે સેવ. સંચરે જેવ. તેથળા જેવ. निज्जरा चेव. ४
पारियावणिया किरिया दुविहा पण्णत्ता. तं जहासहत्य पारियावणिया चेव परहत्थपारियावणिया चेव.
दो करियाओ पण्णत्ताओ. तं जहापाणइवायकिरिया चैव अपच्चवखाणकिरिया चेव. पाणाइवायकिरिया दुविहा ધૂળતા. તું ના
सहत्थपाणा इवायकिरिया चैव परहत्थपाणाइवायकिरिया चेव. अपच्चक्खाणकिरिया दुविहा पण्णत्ता. तं जहाजीव अपच्चक्खाणकिरिया चेव. अजीव अपच्चक्खाणकिरिया चैव.
૬૦ ઢો જિરિયાગો વળત્તામો. તનહાનીવ-ક્રિયા किरिया चेव. अजीवकिरिया चेव. trafafter दुविहा पण्णत्ता तं जहा
સન્મત્તનિરિયા ચેય. નિજીરિયા દેવ. atafaरया दुविहा पण्णत्ता. तं जहाइरियावहिया चेव, संपराइया चेव. दो किरियाओ पण्णत्ताओ तं जहाकाइया चेव. अहिगरणिया चैव. काइया किरिया दुविहा पण्णत्ता तं जहाअणुवरयकार्याकिरिया चैव दुप्पउत्तकायकिरिया चेव.
अहिगरणिया किरिया दुविहा पण्णत्ता. तं जहासंजोयणाहिगरणिया चेव. णिव्वतणाहिगरणिया चेव.
दो किरियाओ पण्णत्ताओ. तं जहापाउसिया चेव. पारियावणिया चेव. પારસિયા નિરિયા કુવા વળત્તા. તેં जहाजीवपाउसिया चेव. अजीवपाउसिया चेव.
Jain Educationa International
અંધ અને મેક્ષ. પુણ્ય અને પાપ. આશ્રય અને સવર. વેદના અને નિર્જરા.
એ પ્રકારે કહેલી છે. તે આ પ્રમાણે જીવક્રિયા અને અજીવ-ક્રિયા. જીવક્રિયા એ પ્રકારે કહેલી છે. જેમકે –
=
સમ્યક્ત્વક્રિયા અને મિથ્યાત્વક્રિયા. અજીવક્રિયા એ પ્રકારે કહેલી છે. જેમકે - ઇર્યાપથિકી ક્રિયા અને સાંપરાયિકી ક્રિયા. ઇર્યા એટલે ગમન. આગમનને જે પથ હાય તેને ઇર્યાપથ કહે છે. તે ઇર્યાપથમાં જે ક્રિયા થાય તે ઇર્યોપથિકી ક્રિયા કહેવાય સાંપરાય એટલે કષાય. કષાયથી જે ક્રિયા થાય છે તેને સાંપરાયિકી ક્રિયા કહે છે. બીજી રીતે ક્રિયા એ પ્રકારની કહેલી છે, જેમકે - કાયિકી અને અધિકરણિકી ક્રિયા. કાયિકી ક્રિયા એ પ્રકારની કહેલી છે જેમકે – અનુ પરતકાયક્રિયા અને દુષ્પ્રયુકત કાયક્રિયા આધિકરણિકી ક્રિયા એ પ્રકારની કહેલી છે. જેમકે – સચાજનાધિકણિકી અને નિતનાધિકરણકી. પ્રાદેષિકી અને પારિતાપનિકીના ભેથી ક્રિયા એ પ્રકારે છે. પ્રાદેષિકી ક્રિયા એ પ્રકારની કહેલી છે. જેમકે – સ્વહસ્ત – પ્રાણાતિપાત ક્રિયા. અને પરહસ્ત – પ્રાણાતિપાત ક્રિયા. અપ્રત્યાખ્યાન ક્રિયા એ પ્રકારની છે. જેમકે – જીવ–અપ્રત્યાખ્યાન ક્રિયા. અજીવ અપ્રત્યાખ્યાન ક્રિયા. આરંભિકી અને પરિગ્રહિકીના ભેદથી ક્રિયા એ પ્રકારની છે. આરંભિકી ક્રિયા એ પ્રકારની કહેલી છે. જેમકે જીવ!ભિકી અને અજીવઆરભિકી એ પ્રમાણે પરિગ્રહિકી ક્રિયા એ પ્રકારની કહેલી છે. જેમકેજીવપરિગ્રહિકી અને અજીવપરિગ્રહિકી ક્રિયા એ પ્રકારની કહેલી છે. જેમકે-માયાપ્રયિકી અને મિથ્યાદર્શનપ્રત્યયિકી. માયાપ્રત્યચિકી ક્રિયા એ પ્રકારની ક્રિયા કહેલી છે. જેમકે- આત્મભાવ
૧૧
-
For Personal and Private Use Only
www.jainelibrary.org