________________
૧૦
બીજું સ્થાન
બીજુ સ્થાન
પ્રથમ ઉદેશક ૨૭ નવલ્લિ જોજે સવં સુપરમાર. તં પંચાસ્તિકાયમય લેકમાં જે જીવાદિ વરતુઓ जहाजीवच्चेव. अजोवच्चेव.
છે તે બધી દ્વિપદાવતાર છે. તાત્પર્ય એ છે કે तसे चेव. थावरे चेव.
આ લેકની સમસ્ત વરતુઓ બે ભાગમાં વિભક્ત सजोणियच्चेव. अजोणियच्चेव.
છે. પ્રત્યેક વિવક્ષિત (અમુક) વરતુ અને પિતાના साउयच्चेव. अगाउयच्चेव.
કરતાં વિપરીત લક્ષણવાળી. જેમકે – જીવ અને
અજીવ, सइंदियच्चेव. अणिदियच्चेव.
જીવ બે પ્રકારે કહેલા છે તે આ પ્રમાણેसवेयगा चेव. अवेयगा चेव.
ત્રસ અને સ્થાવર. જે છ હલનચલન કરી सरूवि चेव. अरूवि चेव.
શકે તે બેઈન્દ્રિ આદિ ત્રસ જીવો. જે જીવો सपोग्गला चेव. अपोग्गला चेव. હલનચલન ન કરી શકે તે પૃથ્વી આદિ સ્થાવર. संसारसमवन्नगा चेव. असंसार समा- એવ-સનિક અને અનિક. ઉપત્તિસ્થાનરૂપ वनगा चेव.
નિથી યુકત સાનિક તે સંસારી જીવો. सासया चेव. असासया चेव. १०
ઉત્પત્તિસ્થાનરૂપ પેનિથી રહિત અનિક તે સિદ્ધ છે. સેન્દ્રિય અને અનેન્દ્રિય. સંસારી જી ઈન્દ્રિયથી યુકત હોય છે અને સિદ્ધ અનિન્દ્રિય હોય છે. સવેદક અને અદક. જેમાં વેદનો ઉદય હોય તે સંવેદક (નવમાં ગુણસ્થાન સુધીના) અને તેનાથી વિપરીત અદક. રૂપી અને અરૂપી. રૂપ એટલે આકાર. શરીરયુક્ત છે બધાં રૂપી છે. શરીર રહિત છ અરૂપી છે. સંસારસમાપનક અને સંસારસમાપન્નક. ભવ રૂપ સંસારને જે જે પ્રાપ્ત કરતાં રહે છે તે સંસારસમાપન્નક. ભવગ્રહણથી રહિત થઈ ગયા છે તે અસંસારસમાપન્નક કહેવાય છે. શાશ્વત અને અશાશ્વત. સિદ્ધ જી શાશ્વત ગણાય છે. જન્મ મરણથી યુકત સંસારી જીવ અશાશ્વત કહેવાય છે.
અજીવ બે પ્રકારે કહેલા છે તે આ પ્રમાણે ५८ आगासे चेव. नो आगासे चेव.
આકાશાસ્તિકાય અને નો-આકાશાસ્તિકાય. ધર્મા
સ્તિકાય અને અધર્માસ્તિકાય. અન્ય તત્વોને धम्मे चेव. अधम्मे चेव. २
સ્વપક્ષ અને પ્રતિપક્ષ આ પ્રમાણે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org