________________
૨૪૨
घ- तिरिक्खजोणिया उवसग्गा चउव्विहा ध વળત્તા. તં નાગોતા,
મા,
आहारहेडं,
अवच्च लेणसारक्खणया.
ड- आय संचेय णिज्जा उवसग्गा चउव्विहा 3. - વળત્તા. તં નટ્ટા
घट्टणया,
थंभणया,
पवड़णया,
लेसणया. ५
३६२ १क- चउव्विहे कम्मे पण्णत्ते. तं जहाસુમે નામેશે સુખે, સુમે નામેને સુમે, असुभे नामेगे सुभे, असुभे नामेगे असुभे
चव्विहे कम्मे पण्णत्ते. तं जहा
વ
सुभे नामेगे सुभविवागे, सुभे नामेगे असुभविवागे, सुभे नामेगे सुभविवागे, असुभे नामेगे असुभविवागे,
Jain Educationa International
ચતુર્થ સ્થાન
તિય ચ સ ંબંધી ઉપસર્ગના ચાર ભેદ છે. જેમકે—
૧ તિય ચ ભયભીત થઇને ઉપસર્ગ કરે છે. ૨ દ્વેષભાવથી ઉપસ કરે છે. ૩ આહાર (ઘાસાદિ) ને માટે ઉપસ કરે છે ૪ સ્વસ્થાનની રક્ષાને માટે ઉપસર્ગ કરે છે.
આત્માથી કરાયેલ ઉપસર્ગ ચાર પ્રકારે છે– ૧ સઘટણથી – આંખમાં પડેલી રજને હાથે ચાળવાથી પીડા થાય છે.
૨ પડી જવાથી પીડા થાય છે. (૩) અધિક સમય સુધી આસન પર બેસવાથી પીડા થાય છે.
૪ પગ સંકુચિત કરી અધિક સમય સુધી એસવાથી પીડા થાય છે.
૧૪- કર્મ ચાર પ્રકારના છે—
૧ એક કપ્રકૃતિ શુભ છે અને તેને હેતુ પશુ શુભ છે. અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્ય) ૨ એક કર્મપ્રકૃતિ શુભ છે પરંતુ તેને હેતુ અશુભ છે. અર્થાત પાપાનુબંધી પુણ્ય. ૩ એક કપ્રકૃતિ અશુભ છે પરંતુ તેને હેતુ શુભ છે. અર્થાત પુણ્યાનુબ ંધી પાપ. ૪ એક કપ્રકૃતિ અશુભ છે અને તેના હેતુ પશુ અશુભ છે. અર્થાત પાપનુબંધી પાપ.
ખ
કમ ચાર પ્રકારના છે—
૧ એક કર્મ પ્રકૃતિના ખધ શુભરૂપમાં થયે અને તેના ઉદ્દય પણ શુભ રૂપમાં થયા.
-
૨ એક કર્મ પ્રકૃતિને બંધ શુભ રૂપમાં થયે। પરંતુ તેના સંક્રમણથી ઉદ્દય અશુભ રૂપમાં થયા.
૩ એક કર્મ પ્રકૃતિને બંધ અશુભ રૂપમાં થયે પરંતુ સંક્રમણુ કરવાથી તેને ઉદ્દય શુભ રૂપે થયા.
૪ એક ક પ્રકૃતિના ખધ અશુભ રૂપે થયે અને તેના ઉદ્દય પણુ અશુભ રૂપે થયા.
www.jainelibrary.org
For Personal and Private Use Only