________________
૨૨૮
ચતુર્થ સ્થાન
૨૧ર-રારિ પુરસગાથા પwwત્તા. તં ગઠ્ઠા- ૧ક- પુરૂષ ચાર પ્રકારના છે. જેમકે – निक्कठे नामेगे निक्कठे,
એક પુરૂષ પ્રથમ તપથી કૃશ શરીરવાળો निक्कठे नामेगे अनिक्कठे,
હોય છે અને પછી ઉપશાન્તચિત્ત હોવાથી अनिक्कठे नामेगे निक्कठे,
ભાવથી રહે છે. अनिक्कठे नामेगे अनिक्कठे.
એક પુરૂષ પ્રથમ કૃશ શરીરવાળે છે. પછીથી સ્થલ શરીરવાળે થઈ જાય છે. એક પુરૂષ પ્રથમ સ્થૂલ શરીરવાળો છે. પછીથી કૃશ શરીરવાળા રહે છે. એક પુરૂષ પ્રથમ સ્થૂળ શરીરવાળા હોય છે.
અને પછી પણ સ્કૂલ શરીરવાળે રહે છે. - રારિ પુરસગાથા guત્તા તં નહા– ખ– પુરૂષ ચાર પ્રકારના છે. જેમકે – निक्कठे नामेगे निक्कट्ठप्पा,-जाव- એક પુરૂષનું શરીર કૃશ છે અને તેના કોધાદિ अनिक्कठे नामेगे अनिक्कट्ठप्पा.
(કષાય) પણ કૃશ છે. એક પુરૂષનું શરીર કુશ છે પરંતુ તેના કષાય અકૃશ છે (બાદર અધિક છે.) એક પુરૂષના કષાય કૃશ છે. પરંતુ તેનું શરીર સ્કૂલ છે. એક પુરૂષ કષાય કૃશ (અલ્પ) છે અને શરીર
પણ કુશ છે. ર- ચત્તાર પુરાવા પત્તા. તં ગઠ્ઠા- ૨ ક- પુરૂષ ચાર પ્રકારના છે, જેમકે – बुहे नामगे बुहे, बुहे नामेगे अबुहे, ।
એક પુરૂષ બુધ છે (સત્કર્મ કરવાવાળે છે)
અને બુધ (વિવેકી) છે. अबुहे नामेगे बुहे, अबुहे नामेगे अबुहे.
એક પુરૂષ બુધ છે પરંતુ અબુધ (વિવેકરહિત છે) છે. એક પુરૂષ અબુધ છે, પરંતુ બુધ (સત્કર્મ કરવાવાળા છે)
એક પુરૂષ (વિવેકથી રહિત છે) અને
(સત્કર્મથી રહિત) અબુધ છે. ख- चत्तारि पुरिसजाया पण्णत्ता. तं जहा
ખ- ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકેबुहे नामेगे बुहहियए.-जाव
એક પુરૂષ બુધ (શાસ્ત્રજ્ઞ) છે અને બુધ अबुहे नामेगे अबुहहियए
હૃદય છે. (કાર્યકુશલ છે) એક પુરૂષ બુધ (શાસ્ત્રજ્ઞ) છે. પરંતુ અબુધહદય છે. (કાર્યકુશળ નથી). એક પુરૂષ અબુધદાય છે (કાર્યકુશળ નથી) પરંતુ બુધ છે. (શાસ્ત્ર છે) એક પુરૂષ અબુધદાય છે, (શાસ્ત્રજ્ઞ નથી) અને અબુધ દદય છે. (કાર્ય કુશળ પણ નથી)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org