________________
સ્થાનાંગ સૂત્ર
૨૨૭
રૂ૫૦ - રવિવફા ર૩uથા guત્તા. તં નg– કી-ચાર પ્રકારના ચતુષ્પદે (પગા) પશુ કહેલ છેएगखुरा, दुखुरा, गंडोपया, सणप्फया. ૧ એક ખુરવાળા-અધાદિ ૨ બેખુર વાળા
તે ગાય- પ્રમુખ. ૩ ચંડીપદ – એરણ જેવા પગવાળા હાથી. પ્રમુખ ૪ સનખપદા –
નહારવાળા. સિંહાદિ K- રવિદા જુવો guત્તા. તે ન– ખ પક્ષી ચાર પ્રકારના હોય છે જેમકે –
चम्मपक्खी, लोमपक्खी, समुग्गपक्खी, ૧ ચામડાની પાંખ વાળા વાગેળાદિ૨ લેમ પક્ષી विततपक्खी.
રુવાટાવાળી પાંખવાળા. હંસાદિ. ૩ સમુદગપક્ષી બીડાયેલી પાંખવાળા – ઇ વિતત પક્ષી - ખુલ્લા પાંખવાળા.
(ત્રીજા અને ચોથા નંબરના પક્ષી અઢી –
દ્વિીપની બહાર હોય છે). જ- રવિ પાણા પ્રતા . તં ના– ગ- ચાર પ્રકારના ક્ષુદ્ર પ્રાણીઓ કહેલા છે. જેમકેबेइंदिया, तेइंदिया,
૧ બેઈન્દ્રિયો ૨ તેઈન્દ્રિયે ૩ ચતુરિન્દ્ર. ત્તરા . સંકરિઝw-iાતિજ-લરિ- અને ૪ સંમૂચ્છિમ પંચેનિદ્રયતિર્યચ.
क्खजोणिया, ३ ३५१क- चत्तारि पक्खी पण्णत्ता. तं जहा- ક- ચાર પ્રકારના પક્ષી કહેલા છે જેમકે - निवत्तित्ता नामेगे नो परिवत्तित्ता,
૧ એક પક્ષી માળાની બહાર નીકળે છે પરંતુ परिवत्तित्ता नामेगे नो निवतित्ता,
બહાર ફરવા અને ઉડવામાં સમર્થ હોતુ નથી.
૨ એક પક્ષી ફરવાને સમર્થ છે પણ માળાની एगे निवत्तित्ता वि परिवत्तित्ता वि,
બહાર નીકળતું નથી. एगे नो निवत्तित्ता नो परि त्तित्ता.
૩ એક પક્ષી માળાની બહાર પણ નીકળે છે
અને ફરવામાં પણ સમર્થ હોય છે. ૪ એક પક્ષી ન માળાની બહાર નીકળે છે ન
ફરવામાં સમર્થ હોય. ख- एवामेव चत्तारि भिक्खागा पण्णत्ता.
ખ - એ પ્રમાણે ભિક્ષુક (શ્રમણ) પણ ચાર
પ્રકારના કહેલા છે – તં ના–
૧ એક સાધુ ભિક્ષાર્થે ઉપાશ્રયથી બહાર જાય ત્તિવત્તત્તા નામે નો પરિવ્રુત્તિત્તા-નાવ– છે. પણ ફરતે નથી. જે નો નિયત્તિત્તા નો રિવત્તિત્તા. ૨ ૨ એક શ્રમણ ફરવાને સમર્થ હોય છે પરંતુ
ભીક્ષા માટે નીકળતું નથી. ૩ એક સાધુ ભક્ષાર્થે જાય છે અને ફરે પણ છે. ૪ એક શ્રમણ ભીક્ષાર્થે નીકળતે પણ નથી
અને ફરતો પણ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org