________________
૨૨૪
ચતુર્થ સ્થાન
ગાથાર્થ ૧-મહાવૃક્ષોની મધ્યમાં જેમ વૃક્ષરાજ શાલ
શુશોભિત હોય છે તેમ શ્રેષ્ઠ શિષ્યની મધ્યમાં ઉત્તમ આચાર્ય સુશોભિત હોય છે.
૨ એરડક વૃક્ષની મધ્યમાં જેમ વૃક્ષ રાજા શાલ દેખાય છે તેમ કનિષ્ઠ શિની મધ્યમાં ઉત્તમ આચાર્ય દેખાય છે.
गाहाओ-सालदुममज्झयारे,
जह साले णाम होइ दुमराया। इ य सुंदरआयरिए, सुंदरसीसे मुणेयव्वे ॥१॥ एरंडमज्झयारे जह साले णाम होइ दुमराया। इ य सुंदरअयारिए , मंगुलसीसे मुणेयव्वे ॥२॥ सालदुममज्झयारे , एरंडे णाम होइ दुमराया। इ य मंगुलआयरिए, सुंदरसीसे मुणेयत्वे ॥३॥ एरंडमज्झयारे , एरंडे णाम होइ दुमराया। इ य मंगुलआयरिए,
मंगुलसीसे मुणेयव्वे ॥४॥ ३क- चत्तारि मच्छा पण्णत्ता. तं जहा
સોયા, સો વારો, अंतचारी,
૩ મહા વૃક્ષોની મધ્યમાં જે પ્રકારે એરંડક દેખાય છે તેમ શ્રેષ્ઠ શિષ્યની મધ્યમાં કનિષ્ઠ આચાર્ય દેખાય છે.
૪ એરંડક વૃક્ષની મધ્યમાં જે પ્રમાણે એક
એરંડક પ્રતીત થાય છે તે પ્રમાણે કનિષ્ઠ શિષ્યની મધ્યમાં કનિષ્ઠ આચાર્ય પ્રતીત થાય છે.
૩૪– મય ચાર પ્રકારના છે, ૧ એક મત્સ્ય નદીના પ્રવાહની અનુસાર
ચાલે છે. ૨ એક મત્સ્ય નદીના પ્રવાહની સન્મુખ ચાલે છે. ૩ એક મર્યો નદીના પ્રવાહના કિનારે ચાલે છે. ૪ એક મત્સ્ય નદીના પ્રવાહની મધ્યમાં ચાલે છે. ખે એ પ્રકારે ભિક્ષુ (મણ) ચાર પ્રકારના છે,
ख- एवामेव चत्तारि भिक्खागा पण्णत्ता. તંગણાgrોઘવારી, -નાર-નવાર
૧ એક ભિક્ષુ ઉપાશ્રયની સમીપના ઘરથી
ભિક્ષા લેવાને પ્રારંભ કરે છે. ૨ એક ભિક્ષુ કે અન્ય ઘરથી ભિક્ષા લેતા
થકા ઉપાશ્રય સુધી પહોંચે છે. ૩ એક ભિક્ષુ ઘરની અન્તિમ પંક્તિથી ભિક્ષા
લેતો થકે ઉપાશ્રય સુધી પહોંચે છે. ૪ એક ભિક્ષુ ગામના મધ્ય ભાગથી ભિક્ષા લેય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org