________________
- gવમેવ સારિકા ઘmત્તા
ચતુર્થ સ્થાન ૩ સમૃદ્ધ ગૃહસ્થીને કરંડિયે (મણિરત્નજડીત
આભૂષણોથી ભરેલો હોય છે). ૪ રાજાને કરંડિયે (અમૂલ્ય રત્નથી ભરેલે
હોય છે). ખ– એ પ્રમાણે આચાર્ય ચાર પ્રકારના છે, જેમકે૧ વપાકકરંડક સમાન આચાર્ય કેવળ લેક રંજક ગ્રંથને જ્ઞાતા–વ્યાખ્યાતા હોય છે.
પરંતુ શ્રમણાચારને પાલક નથી. ૨ વેશ્યાના કડક સમાન આચાર્ય જેનાગમને
સામાન્ય જ્ઞાતા તે હોય છે પરંતુ લોકરંજક ગ્રંથનું વ્યાખ્યાન કરીને અધિક થી અધિક જનતા ને પોતાની તરફ આકર્ષિત
તંગહા
सोवागकरंडग समाणे, वेसियाकरेंडग समाणे, गाहावइ करंडग समाणे रायकरंडग समाणे.
૩ ગાથાપતિના કડક સમાન આચાર્ય
સ્વસિદ્ધાન્ત અને પરસિદ્ધાન્તને જ્ઞાતા થાય છે. અને શ્રમણાચારને પાલક પણ થાય છે. રાજાના કરંડિયા સમાન આચાર્ય જિનાગમાંને મર્મજ્ઞ અને આચાર્યને સમસ્ત ગુણોથી યુક્ત હોય છે.
રૂ૪૬ - વત્તારિ હવા પાત્તા. તે ગડ્ડ-
साले नामेगे सालपरियाए, साले नामेगे एरंडपरियाए, एरंडे नामेगे सालपरियाए, एरंडे नामेग एरंडपरियाए.
ક- વૃક્ષ ચાર પ્રકારના છે, જેમકે – ૧ એક વૃક્ષ શાલ (મહાન) છે અને શાલ
(છાયાદિ) ગુણયુક્ત છે. ૨ એક વૃક્ષ શાલ (મહાન) છે પરંતુ ગુણોમાં
એરંડ સમાન અર્થાત છાયાદિથી રહિત છે. ૩ એક વૃક્ષ એરંડ સમાન અલ્પ વિસ્તારવાળે
છે પરંતુ ગુણોથી શાલ (મહાવૃક્ષ) ની
સમાન છે. ૪ એક વૃક્ષ એરંડ છે અને ગુણેથી પણ
એરંડક જેવો છે.
- gવાનેa zત્તાર માથરથr qત્તા ખ એ પ્રમાણે આચાર્ય ચાર પ્રકારના છે,
જેમકેનં નહ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org