________________
સ્થાનાંગ સૂત્ર
૧૮૯
૨૨ ક ફલના ચાર પ્રકાર છે. જેમ કે
આમલક (આંબળા) જેવું મધુર, દ્રાક્ષ જેવું મધુર, દુધ જેવું મધુર, ખાંડ જેવું મધુર.
૨૨- ચત્તાર હો . તં
१ आमलगमहुरे, २ मुद्दितामहुरे, ३ खीरमहुरे ४ खंडमहुरे - gવાવ ૪ત્તર માઘરિયા . તે- आमलगमहरफलसमाणे जाव खंडमहुरफलसमाणे.
२३क- चत्तारि पुरिसजाता प. तं.
आयवेयावच्चकरे नाममेगे नो परवेयावच्चकरे ४
ખ આચાર્ય પણ ચાર પ્રકારના હોય છે
મધુર આંબળા સમાન જે આચાર્ય હેય છે, તે મધુર ભાષી અને ઉપશાંત હોય છે. મધુર દ્રાક્ષ સમાન જે આચાર્ય છે, તે અધિક મધુરભાષી અને અધિક ઉપશાંત હોય છે. મધુર દૂધ સમાન જે આચાર્ય છે, તે અત્યધિક મધુર ભાષી અને અત્યધિક ઉપશાન્ત હોય છે. મધુર શર્કરા સમાન જે આચાર્ય છે. તે અધિકતમ મધુર ભાષી અને અધિક્તમ
ઉપશાન્ત હોય છે– ૨૩ ક- પુરૂષના ચાર પ્રકાર છે
એક પુરૂષ પિતાની સેવા કરે છે. પરંતુ બીજાની સેવા નથી કરતો તે આળસુ અથવા રૂક્ષ પ્રકૃતિવાળો. એક પુરૂષ બીજાની સેવા કરે છે. પરંતુ પિતાની નથી કરતો. તે પરોપકારી. એક પુરૂષ પોતાની સેવા પણ કરે છે. અને બીજાની પણ સેવા કરે છે. તે વ્યવહારકુશલ. (@વીર કલ્પી). એક પુરૂષ પોતાની સેવા પણ નથી કરતો અને બીજાથી સેવા કરાવતો પણ નથી તે
જીનકલ્પીમુનિ. ખ ચાર પ્રકારના પુરૂષે કહેલ છે – ૧ એક પુરૂષ બીજાની સેવા કરે છે. પરંતુ
બીજા પાસેથી પિતાની સેવા કરાવતો નથી તે નિસ્પૃહી. એક પુરૂષ બીજા પાસેથી સેવા કરાવે છે. પરંતુ સ્વયં સેવા કરતો નથી તે રોગી યા આચાર્ય.
૯- ત્તત્તર પુરિસાતાપ. . करेति नाममेगे वेयावच्चं णो पडिच्छइ। पडिच्छइ नाममेगे वेयावच्चं नो करेइ ४
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org