________________
૧૮૦
ग चत्तारि पुरिसजाया प. तं.-१ पत्तियं करेमीतेगे पत्तियं करेइ. २ पत्तियं करेमीतेगे अपत्तितं करेइ. ३ अप्पत्तियं करेमीतेगे पत्तितं करेइ. ४ अप्पत्तियं करेमीतेगे उप्पत्तितं करेइ.
द्य चत्तारि पुरिसजाया प. तं.-
१ अप्पणो णाममेगे पत्तितं करेंति णो
पत्तियं करेति णो
परस्स.
२ परस नाममेगे अप्पणी
૩. ચત્તારિ પુરિસનાયા ૧. સઁ.-१ पत्तियं पवेसामीतेगे पत्तितं पवेसेइ.
२ पत्तियं पवेसामीतेगे अपत्तितं पवेसेति
Jain Educationa International
ચતુર્થ સ્થાન
ગપુરૂષ વર્ગ ચાર પ્રકારના છે. જેમકેકાઇ પુરૂષ પેાતાના પ્રત્યે પ્રીતિ રાખે છે અન્ય તરફ પ્રીતિ રાખતા નથી. કાઇ પુરૂષ પર પ્રત્યે પ્રીતિ રાખે પણ પેાતાના પ્રત્યે પ્રીતિ રાખતા નથી.
ઘ
3.
કાઇ પુરૂષ પેાતાના પ્રત્યે અને પર અને પ્રત્યે પ્રતિ રાખે છે.
કાઇ પુરૂષ પેાતાના અને પરના બન્ને પ્રત્યે પ્રીતિ રાખતા નથી.
પુરૂષના આ પ્રમાણે પણ ચાર પ્રકાર હાય છે–
૧ એક પુરુષ પાતે ભેજનાદિથી તૃપ્ત થઇ આનદ્ભુિત થાય છે પણ બીજને તૃપ્ત કરતા નથી.
૨ એક પુરુષ ખીજાને ભેાજનાદિથી તૃપ્ત કરે છે પણ પાતે તૃપ્ત થતુ નથી ૩ એક પુરુષ પોતે પણ ભેાજનાઢિથી તૃપ્ત થાય છે. અને અન્યને પણ તૃપ્ત કરે છે.
૪ એક પાતે પણ ભેાજનાદ્વિથી તૃપ્ત થતા નથી અને અન્યને પણ તૃપ્ત કરતા નથી
અન્ય રીતે પુરૂષ ચાર પ્રકારના છે– એક પુરૂષ વિચારે છે કે પેાતાના સદ્વ્યવહારથી અમુકમાં વિશ્વાસ ઉત્પન્ન કર્ અને વિશ્વાસ ઉત્પન્ન કરે છે એક પુરૂષ વિચારે છે કે પેાતાના સદ્વ્યવહારથી અમુકમાં વિશ્વાસ ઉત્પન્ન કર્ પણ તેમ કરી શકતા નથી.
કોઇ પુરૂષ વિચારે છે કે અમુકમાં વિશ્વાસ ઉત્પન્ન નથી કરી શકતા પરંતુ વિશ્વાસ કરવામાં સફૂલ થાય છે.
કાઇ પુરૂષ અમુકમાં વિશ્વાસ ઉત્પન્ન નહિ કરી શકું એમ વિચારે છે અને વિશ્વાસ ઉત્પન્ન કરી શકતા પણ નથી.
For Personal and Private Use Only
www.jainelibrary.org