________________
૧૬૨
ચતુર્થ સ્થાન ૨- ચાર પ્રકારના આયુષ્ય કર્મ કહેલ છે
૧) નૈરયિકાયુ, ૨) તિર્યંચાયુ, ૩) મનુ
જાયુ ૪) દેવાયું. ૩- ભવ ચાર પ્રકારના કહેલ છે- ૧) નૈરચિક
ભવ, ૨) તિર્યંચ ભવ, ૩) માનવ ભવ ૪) દેવ ભવ.
૨- રવિવારે માઉg yourQ. તં નg- नेर इअआउए, तिरिक्खजोणिए आउए, मणुस्साउए देवाउए. રૂ- ઘરવ મ પાળજો. તં જ્ઞ- ने इए भवे, तिरिक्खजोणिए भवे,
मणुस्स भवे, देव भवे. ૨૨૧ ૨- રવિહે મારે વારે તં નહીં-
સળ, વાળ, વારૂમે, સામે. ૨- હે મારે ઘoળજે. તું નહીં- उवक्खरसंपण्णे, उवक्खड़संपण्णे, सभावसंपण्णे, परिजुसियसंपण्णे. २
૧
२९६ १- चउविहे बंधे पण्णत्ते. तं जहा
पगइबंधे, ठिइबंधे, अणुभावबंधे, पदेस बंधे.
૧- આહારના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહેલ
છે– અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. ૨બીજી રીતે પણ આહારના ચાર પ્રકાર
કહેલ છે. જેમકે- ૧) ઉપસ્કારસંપન્નજે આહારમાં હીંગાદિ વિશિષ્ટ દ્રવ્યથી સંસ્કાર કરવામાં આવે. ૨) ઉપસ્કૃતસમ્પન- ભાત ખીચડી આદિ પકવીને તૈયાર કરેલ. ૩) સ્વભાવસંપન્ન- કુદતીર રીતે પકવ આહાર- દ્રાક્ષ, ખજુર કેળા આદિ. ૪) પર્યેષિતસંપન્ન-રાતમાં આ આવવા દઈને બનાવેલ જલેબી આદિ. બન્ધના ચ ર પ્રકાર કહેલ છે. પ્રકૃતિબંધ સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ. ૧ કર્મપ્રકૃતિઓને બંધ તે પ્રતિબંધ, ૨ કર્મ પ્રકતિઓનો જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિને
બંધ તે સ્થિતિબંધ ૩) કર્મપ્રકૃતિઓનો તીવ્ર-મંદ રસનો બંધ-રસબધ છે. ૪) આત્મપ્રદેશોની સાથે શુભાશુભ વિપાક વાળા અનંતાનંત કર્મપ્રદેશનો બંધ તે
પ્રદેશબંધ. ૨- ઉપક્રમ ચાર પ્રકારના કહેલ છે. જેમકે ૧ બંધપક્રમ, ૨ ઉદીરણોપકમ, ૩ ઉપ
શમને પકમ, ૪ વિપરિણામનેપકમ. ૩- બંધનો ક્રમ ચાર પ્રકારે કહેલ છે
પ્રતિબંધને પકમ ૨ સ્થિતિબંધનો પકમ, ૩ અનુભાગબંધનોપકમ ૪ પ્રદેશબંધનેપક્રમ.
૨- a૩વિવારે સવારે પાળજો. તં પારા- बंधणोवक्कमे, उदोरणोवक्कमे, उवसमणोवक्कमे, विच्चरिणामणोवक्कमे ३- बंधणोवक्कमे चउव्विहे पण्णत्ते. तं जहापगइबंधणोवक्कमे, ठिइबंधणोवक्कमे, અનુમાવવંઘનોવવા, જાવંધળવવારે.
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org