________________
સ્થાનાંગ સૂત્ર
सेलथंभसमाणं माणं अणुपविठे जीवे कालं करेइ नेरइएसु उववज्जइ, अट्ठिथंभसमाणं माणं अणुपविठे जीवे कालं करेइ तिरिक्खजोणिएसु उववज्जई, दारुथंभसमाणं माणं अणुपविठे जीवे कालं करेइ मणुस्सेसु उववज्जइ, णितिसलयाथंभसमाणं माणं अणुपविट्ठ जीवे कालं करेइ देवेसु उववज्जइ. - વત્તારિ વથા પુણત્તા. તં વહા- किमिरागरत्ते, कद्दमरागरत्ते, खंजणरागरत्ते, हलिद्दरागरत्तं.
૧૬૧ ૧ શૈલસ્તમ્ભ સમાન માન કરવાવાળો જીવ
નરકમાં ઉત્પન્ન થાય છે. ૨ અસ્તિસ્તમ્ભ સમાન માન કરવાવાળા
જીવ મરીને તિર્યચનિમાં ઉત્પન્ન થાય છે. ૩ દારુસ્તમ્ભ સમાન માન કરવાવાળા જીવ
મરીને મનુષ્ય નિમાં ઉત્પન્ન થાય છે ૪ નિતિસલતા તમ્ભ સમાન માન કરનાર
જીવ મરીને દેવનિમાં ઉત્પન્ન થાય છે. - વસ ચાર પ્રકારના કહેલ છે જેમકે ૧ કૃમિ રાગથી રંગેલ વસ. ૨ કર્દમ
રાગથી રંગેલું વસ. ૩ ખંજન રાગથી (દીપકના મેલથી–મેશથી) રંગેલું વસ
૪ હળદર રંગથી રંગેલુ વસ. ૭- એ પ્રમાણે લેભના ચાર પ્રકાર કહેલ છે૧ કૃમિ રાગથી રંગેલા વસની સમાન. ૨ કીચડથી રંગેલા વસ્ત્રની સમાન. ૩ ખંજનથી રંગાયેલા વસ્ત્રની સમાન. ૪
હળદરથી રંગેલા વસની સમાન. ૧ કૃમિરંગથી રંગેલા વસની સમાન લાભ
કરવાવાળે જીવ મરીને નરકમાં જાય છે. ૨ કીચડથી રંગેલા વસની સમાન લાભ
કરવાવાળો જીવ મરીને નિર્યચમાં જાય છે. ૩ ખંજનથી રંગેલા વસની સમાન લાભ
કરવાવાળે જીવ મરીને મનુષ્યમાં જાય છે. ૪ હળદરથી રંગેલા વસ્ત્રની સમાન લેભ કરવાવાળે જીવ મરીને દેવતાઓમાં જાય છે.
૭- gવાવ ઘટવ રોમે વારે તે નહીંकिमिरागरत्तवत्थसमाणे, कद्दमरागरत्तवत्थसमाणे, खंजणरागरत्तवत्थसमाणे, हलिद्दरागरत्तवत्थसमाणे. किमिरागरत्तवत्थसमाणं लोभं अणुपविट्ठ जीवे कालं करेइ नेरइएसु उववज्जइ, कद्दमरागरत्तवत्थसमाणं लोभं अणुपविट्ठ जीवे कालं करेइ तिरिक्खजोणिएसु उववज्जइ, खंजणरागरत्तवत्थसमाणं लोभ अणुपविट्ठ जीवे कालं करेइ मणुस्सेसु उववज्जइ, हलिद्दरागरत्तवत्थसमाणं लोभं अणुपविट्ठ जीवे कालं करेइ देवेसु
उववज्जइ. ६ ૨૧૪ ૨- રવિ સંસારે ઘomત્તે. તે ના-
નેર, તિરિવહનોળિસંસારે, मणुस्ससंसारे, देवसंसारे.
૧- સંસારના ચાર પ્રકાર કહેલ છે- ૧)
મૈરયિક સંસાર, ૨) તિર્યંચ સંસાર, ૩) મનુષ્ય સંસાર અને ૪) દેવ સંસાર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org