________________
સ્થાનાંગ સૂત્ર
૧૫૯
gવાનેર પુરસગાથા વાગતા. બહા- એ જ પ્રમાણે પુરુષના ચાર પ્રકાર કહ્યા છેजइत्ता नामेगे नो पराजिणित्ता, -जाव
૧ એક સાધુ પરિષહને જીતવાવાળે છે
પરંતુ ભ. મહાવીરની જેમ પરિષહોથી एगा नो जइत्ता नो पराजिणित्ता.
પરાજિત થવાવાળા નથી હોતો. ૨ કઈ સાધુ પરિષહોથી હારવાવાળો છે.
પરંતુ કુંડરીકની જેમ જીતવાવાળો
હોતો નથી. ૩ એક સાધુ શૈલક રાજર્ષિની સમાન પરિ. પહાથી હારવાવાળો અને અને જીતવાવાળો પણ હોય છે. આ એક સાધુ પરિષહથી હારવાવાળા અને
જીતવાવાળો પણ નથી. રૂ. રત્તર સેorgov/ત્તાગો. તે જ્ઞ- ૩- બીજી રીતે પણ સેના ચાર પ્રકારની जइत्ता नामेगा जयइ,
કહેલ છેजइत्ता नामेगा पराजिणइ,
૧ એક સેના યુદ્ધના આરંભમાં પણ શત્રુ
સેનાને જીતે છે અને અંતમાં પણ જીતે છે. पराजिणित्ता नामेगा जयइ,
૨ એક સેના યુદ્ધના આરંભમાં શત્રુ સેનાને पराजिणित्ता नामेगा पराजिणइ.
જીતે છે પણ યુદ્ધના અંતે પરાજિત एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता
થાય છે. તં ગઠ્ઠા
૩ એક સેના યુદ્ધના આરંભમાં પરાજિત
થાય છે પરંતુ યુદ્ધના અંતમાં વિજય जइत्ता नामेगा जयइ-जाव-पराजिणित्ता
પ્રાપ્ત કરે છે. नामेगा पराजिणइ. ५
૪ એક સેના યુદ્ધના આરંભમાં પણ અને
અંતમાં પણ પરાજિત થાય છે. એ પ્રમાણે પરિષહેથી વિજયી પરાજિત થવા
વાળા પુરુષે ચાર પ્રકારે છે એમ જાણવા. ૨૧૩ -વત્તાર થઇ gonત્તા. તં નહાવંતો- ૧- ચાર પ્રકારની રાજિઓ કહેલી છે યથાमूलकेयणए, मेंढविसाणकेयणए, गोमुत्ति- પર્વતરાજિ, પૃથ્વીરાજિ, વાયુકારાજિ
એ ઉદક રાજિ. केयणए, अवलेहणियकेयणए.
એવી જ રીતે ચાર પ્રકારનો ક્રોધ કહેલ છે- પર્વતરાજિ સમાન, પૃથ્વી રાજ સમાન, વાલુકા રાજિસમાન અને ઉદક રાજિસમાન. ૧ પર્વત રજિસમાન અનન્તાનુબંધી કધમાં પ્રવિષ્ટ જીવ કાળ કરે તો નરક ગતિમાં ઉત્પન્ન થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org