SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર ૧૫૯ gવાનેર પુરસગાથા વાગતા. બહા- એ જ પ્રમાણે પુરુષના ચાર પ્રકાર કહ્યા છેजइत्ता नामेगे नो पराजिणित्ता, -जाव ૧ એક સાધુ પરિષહને જીતવાવાળે છે પરંતુ ભ. મહાવીરની જેમ પરિષહોથી एगा नो जइत्ता नो पराजिणित्ता. પરાજિત થવાવાળા નથી હોતો. ૨ કઈ સાધુ પરિષહોથી હારવાવાળો છે. પરંતુ કુંડરીકની જેમ જીતવાવાળો હોતો નથી. ૩ એક સાધુ શૈલક રાજર્ષિની સમાન પરિ. પહાથી હારવાવાળો અને અને જીતવાવાળો પણ હોય છે. આ એક સાધુ પરિષહથી હારવાવાળા અને જીતવાવાળો પણ નથી. રૂ. રત્તર સેorgov/ત્તાગો. તે જ્ઞ- ૩- બીજી રીતે પણ સેના ચાર પ્રકારની जइत्ता नामेगा जयइ, કહેલ છેजइत्ता नामेगा पराजिणइ, ૧ એક સેના યુદ્ધના આરંભમાં પણ શત્રુ સેનાને જીતે છે અને અંતમાં પણ જીતે છે. पराजिणित्ता नामेगा जयइ, ૨ એક સેના યુદ્ધના આરંભમાં શત્રુ સેનાને पराजिणित्ता नामेगा पराजिणइ. જીતે છે પણ યુદ્ધના અંતે પરાજિત एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता થાય છે. તં ગઠ્ઠા ૩ એક સેના યુદ્ધના આરંભમાં પરાજિત થાય છે પરંતુ યુદ્ધના અંતમાં વિજય जइत्ता नामेगा जयइ-जाव-पराजिणित्ता પ્રાપ્ત કરે છે. नामेगा पराजिणइ. ५ ૪ એક સેના યુદ્ધના આરંભમાં પણ અને અંતમાં પણ પરાજિત થાય છે. એ પ્રમાણે પરિષહેથી વિજયી પરાજિત થવા વાળા પુરુષે ચાર પ્રકારે છે એમ જાણવા. ૨૧૩ -વત્તાર થઇ gonત્તા. તં નહાવંતો- ૧- ચાર પ્રકારની રાજિઓ કહેલી છે યથાमूलकेयणए, मेंढविसाणकेयणए, गोमुत्ति- પર્વતરાજિ, પૃથ્વીરાજિ, વાયુકારાજિ એ ઉદક રાજિ. केयणए, अवलेहणियकेयणए. એવી જ રીતે ચાર પ્રકારનો ક્રોધ કહેલ છે- પર્વતરાજિ સમાન, પૃથ્વી રાજ સમાન, વાલુકા રાજિસમાન અને ઉદક રાજિસમાન. ૧ પર્વત રજિસમાન અનન્તાનુબંધી કધમાં પ્રવિષ્ટ જીવ કાળ કરે તો નરક ગતિમાં ઉત્પન્ન થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy