________________
૧૫૦
कहेइ, परसमयं कहेत्ता ससमयं ठावइत्ता भवइ, सम्मावायं कहेइ सम्मावायं कहेत्ता मिच्छावायं कहेइ, मिच्छावायं कहेत्ता सम्मावायं ठावइत्ता भवइ. घ- संवेगणी कहा चविहा पण्णत्ता. तं जहाइहलोगसंवेगणी, परलोगसंवेगणी, आयसरीरसंवेगणी, परसरीरसंवेगणी.
ङ- निव्वेगणीकहा चउन्विहा पण्णत्ता. तं जहा१. इहलोगे दुच्चिण्णा कम्मा इहलोगे दुहफलविवागसंजुत्ता भवंति, २. इहलोगे दुच्चिण्णा कम्मा परलोगे दुहफलविवागसंजुत्ता भवंति, ३. परलोगे दुच्चिण्णा कम्मा इहलोगे दुहफलविवागसंजुत्ता भवंति, ४. परलोगे दुच्चिण्णा कम्मा परलोगे दुहफलविवागसंजुत्ता भवंति, ૪ ૨. હૃહોને સુત્તિoor Tખ્ખા ફુક્કો सुहफविवागसंजुत्ता भवंति, २. इहलोगे सुचिण्ण कम्मा परलोगे सुहफाववागसंजुत्ता भति, ३. परलोगे सुचिण्णा कम्मा इहलोगे सुहफाववागसंजुत्ता भति, ૪. પરોને વિના મૂા ઘરો सुहफाववागसंजुत्ता भर्वात. ११
ચતુર્થ સ્થાન પર સિદ્ધાંતનું ખંડન કરીને સ્વ સિદ્ધાંતની સ્થાપના કરવી. પર સિધાન્તમાં જે સમોચીત તત્ત્વ હોય તેને પરસિધાન્તના દોષે બતાવવા. પર સિધ્ધાન્તની મિથ્યા માન્યતાઓ
બતાવી, સત્ય સિદ્ધાન્તની સ્થાપના કરવી. ઘ- સંવેદની કથા ચાર પ્રકારની છે
ઈહલેક સંવેદની–મનુષ્ય દેહની નશ્વરતા બતાવી વૈરાગ્ય ઉપજાવનારી. પરલોક સંવેદની-પરલોકના સ્વરૂપને પ્રગટ કરનારી કથા. આત્મશરીર સવેદની-સ્વશરીરને અશુચિમય બતાવવાવાળી કથા. પરશરીર સંવેદની–બીજાના શરીરને નશ્વર
બતાવવાવાળી કથા. ડ- નિવેદની કથા ચાર પ્રકારની છે૧ આ જન્મમાં કરેલા દુષ્કર્મોનું ફળ આ
જન્મમાં મળે છે તે બતાવવાવાળી કથા. ૨ આ જન્મમાં કરેલા દુષ્કર્મોનું ફળ
પરજન્મમાં મળે છે તે બતાવવાવાળી કથા. ૩ પરજન્મમાં કરેલા દુષ્કર્મોનું ફળ આ
જન્મમાં મળે છે તે બતાવતી કથા. ૪ પરજન્મમાં કરેલ દુષ્કર્મોનું ફળ પર
જન્મમાં મળે છે તે બતાવતી કથા. ચ- ૧ આ જન્મમાં કરેલા સત્કર્મોનું કૃત આ
જન્મમાં મળે છે. તે બતાવતી કથા. ૨ આ જન્મમાં કરેલ સત્કર્મોનું ફળ પર
જન્મમાં મળે છે. તે બતાવતી કથા. ૩ પરજન્મકૃત સત્કર્મોનું ફળ આ જન્મમાં
મળે છે એ બતાવતી કથા. ૪ પરજન્મકૃત સત્કર્મોનું ફળ પરજન્મમાં મળે છે એ બતાવતી કથા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org