________________
સ્થાનોંગ સૂત્ર
૧૨૫
આ ધ્યાન ચાર પ્રકારનુ કહેલ છે. જેમ કેઅમને (અનિષ્ટ) વસ્તુની પ્રાપ્તિ થવા પર તેને દૂર કરવાની ચિન્તા મનેાજ્ઞવસ્તુની પ્રાપ્તિ થવા પર તે દૂર ન થાય તેની ચિન્તા ખીમારી થવા પર તેને દૂર કરવાની ચિન્તા પણ કામ
આયં-સંજોગ-સં૧૩ત્તે તસ્સ વિયો-ભેગાના વિયાગ ન થઇ જાય તેની ચિન્તા થવી.
सइ- समण्णागए यावि भवइ. परिजुसिक काम भोग-संपओग-संपउत्ते तस्स अविप्पओग - सइ- समण्णागर यावि મવડ.
આર્તધ્યાનના ચાર લક્ષણ છે જેમકે- આર્કેન્દ કરવું, શાક કરવે, આંસુ પાડવા, વિલાપ કરવા. રૌદ્રધ્યાન ચાર પ્રકારનુ' છે, યથા- હિ ંસાનુબંધી, મૃષાનુ ધી, સ્તેયાનુબ ંધી સ ંરક્ષણાનુબ ંધી. રૌદ્રધ્યાનના ચાર લક્ષણુ કહેલ છે, જેમકેહિંસાદિ દોષામાંથી કાઇ એકમાં અત્યન્ત પ્રવૃત્તિ કરવી હિંસાદ્રિ બધા દેાષામાં બહુવિધ પ્રવ્રુત્તિ કરવી. હિંસાદ્ધિ અધર્મ કાર્યમાં ધર્મ બુદ્ધિથી અથવા અભ્યુય માટે પ્રવૃત્તિ કરવી. મરણુ સુધી હિંસાથી મૃત્યુ માટે પશ્ચાતાપ ન કરવું. ચાર પ્રકારનું ધર્મ ધ્યાન સ્વરૂપ, લક્ષણ, આલ ખન અને અનુપ્રેક્ષા રૂપ ચાર પદાથી ચિન્તનીય છે. આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય, સંસ્થાન વિચય.
? - મટ્ટે જ્ઞાને ચતવિંદે વળત્તે સં. નહાઅમળુન્ન-સંપયોગ-સંપત્ત તત્ત્વ વિવ્યો -सइ- समण्णागए यावि भवइ. મનુસ્ર-સંવગોળ-સંપઽત્તે તરસ ગવિયોગ -सइ समण्णागए यावि भवइ.
ख- अट्टस्स णं झाणस्स चत्तारि लक्खाणा વર્ત્તા. તું ના
અંઢળયા, સોળયયા. તિષ્વળયા. परिदेवणया.
२ क- रोहूँ झाणे च उव्विहे पण्णत्ते. તું બહા- હિંસાનુä, મોસાળુસંધિ, तेणानुबंधि, सारवखाणाणुबंधि
ख- रुद्दस्स णं झाणस्स चत्तारि लक्खणा पण्णत्ता. तं जहा
ગોસવોસે, વ ુરોસે, અન્નાળવોને, आमरणंतदोसे.
३ क धम्मे झाणे चउप्पडीयारे पण्णत्तं. તં નફા- આાળાવિજ્ઞÇ, ગવાયવિન", विवागविजए, संठाणविजए. રણ- ધમ્મસ્સાં સારસ ચત્તાન્તર વણળા पण्णत्ता. तं जहा
आणाई, सिग्गरुई सुत्तरुई ओगाढ रुई. ઘમ્મરસ નું જ્ઞાનલ્લ ચત્તરિ મારુંળા વળત્તા. તં નહાવાયળા. ડિપુખ્તળ, યદુળા, अणुप्पेहा. धम्मस्स णं झाणस्स चत्तारिઅગ્વેટાઓ. વળત્તાયો. તં નહીંगाणुप्पेहा, अणिच्चाणुप्पेहा,
Jain Educationa International
ધર્મધ્યાનનાં ચાર લક્ષણ કહેલ છે. જેમકેઆજ્ઞારુચિ, નિસરુચિ, સૂત્રરુચિ, અવગાઢચિ ધર્મધ્યાનના ચાર આલમ્બન કહેલ છે. જેમકેવાચના, પૃચ્છના, પરિવર્તના અને અનુપ્રેક્ષા. ધર્મધ્યાનની ચાર ભાવનાએ કહેલ છે, જેમકેએકત્વાનુપ્રેક્ષા, અનિત્યાનુપ્રેક્ષા, અશરણાનુપ્રેક્ષા, સંસારાનુપ્રેક્ષા.
શુકલધ્યાનના ચાર પ્રકાર કહેલ છે, જેમકેપૃથકવિતર્ક સવિચારી, એકત્વ વિતર્ક વિચારી, સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ, સમૃચ્છિન્નક્રિયા
પ્રતિપાતિ
For Personal and Private Use Only
www.jainelibrary.org