________________
૧૧૨
२१४ तिविहा इड्ढी पण्णत्ता. तं जहाફેવિડ્યો, રાડ્યો, નિરૂઢી. fasढी तिविहा पण्णत्ता. तं जहाવિનિષ્ઠો, વિષુનિક્કી, રિયાર णिड्ढी. अहवा देविड्ढी तिविहा, વળત્તા. તં નહા
સવિત્તા. વિત્તા, મૌસિયા. राइड्ढी तिविहा पण्णत्ता. तं जहाરશ્નો અાળિઢી, રન્નો નિષ્નાળિક્કો, રન્નો વહ-વાહન-જોસ-રોટ્ટા પરિડ્યો. અવા રાઢી તિવિદ્દો વળત્તા. તે સચિત્તા, અચિત્તા, મૌસિયા. ગળિક્કો, તિવિહા વળત્તા. તેં નહીંનાળિઠ્ઠો, વનિફ્ટી, ત્તિો. अहवा गणिड्ढी तिविहा पण्णत्ता. तं जहाસવિત્તા, અચિત્તા, મીતિયા. ૭
२१५ तओ गारवा पण्णत्ता. तं जहाરૂઢીયારવે, રસારવે, સાયાણરવે.
२१६ तिविहे करणे पण्णत्ते. तं जहाधम्मिए करणे, अधम्मिए करणे, धम्मियाधम्मिए करणे.
ખીજી રીતે દેવદ્ધિ ત્રણ પ્રકારની કહેલી છે, જેમ કે- સચિત્ત, ચિત્ત અને મિશ્ર. રાજદ્ધિના ત્રણ ભે છે, જેમ કે રાજાની અતિયાનધિ, રાજાની નિર્વાણદ્ધિ રાજાની બલવાહન કાઠાગારદ્ધિ અથવા રાજદ્ધિના ત્રણ પ્રકાર છે, જેમ કેસચિત્ત, અચિત્ત અને મિશ્રિત. ગણી નટ્ટા-[આચાર્ય]ની ઋદ્ધિ ત્રણ પ્રકારની છે. જ્ઞાનદ્ધિ, નદ્ધિ અને ચારિત્રદ્ધિ અથવા ગદ્ધિના ત્રણ પ્રકાર છે- સચિત્ત, અચિત્ત અને મિશ્રિત.
२१७ तिविहे भगवया धम्मे पण्णत्ते. तं जहाમુન્નિ”, મુન્નાર, મુતવસિદ્. जया सुअहिज्झियं भवइ तहा सुझाइयं भवइ, जया सुझाइयं भवइ तथा सुतवसिय भवइ, से अहिज्झिए, सुझाइए, सुतवस्सिए सुयक्खाए गं भगवयाधम्मे पण्णत्ते.
Jain Educationa International
તૃતીય સ્થાન
ઋદ્ધિ ત્રણ પ્રકારની કહેલી છે, જેમ કે- દેવદ્ધિ, રાજદ્ધિ, અને ગણિઋદ્ધિ, આચાર્યની ઋદ્ધિ. દેવની ઋદ્ધિ ત્રણ પ્રકારની છે, જેમકે- વિમાનની ઋદ્ધિ, વૈક્રિયની ઋદ્ધિ અને પરિચારણાની ઋદ્ધિ
ત્રણ પ્રકારનું ગૈારવ કહેલ છે– ઋદ્ધિગૈારવ, રસગૈારવ અને સાતાગૌરવ.
ત્રણ પ્રકારનું કરણ [અનુષ્ઠાન કહેલ છે- ધાર્મિકકરણ, અધાર્મિકકરણ, ધાર્મિકાધાર્મિકકરણ,
ભગવાને ત્રણ પ્રકારનેા ધર્મ કહેલ છે- સુઅધીત ધર્મ, [સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું] સુધ્ધાત ધર્મ, [સમ્યક્ ચિન્તન કરવું] સુતપસ્થિત ધર્મ [તપની આરાધના]. જ્યારે સારી રીતે અધ્યયન થાય છે ત્યારે સારી રીતે ધ્યાન-ચિંતન થાય છે. જ્યારે સારી રીતે ધ્યાન અને ચિંતન થાય છે ત્યારે શ્રેષ્ઠ તપનું આરાધન થાય છે. અ પ્રમાણે ભગવતે સુ-અધીત ધર્મ, સુખ્યાત ધ અને સુતપસ્થિત ધર્મ કહેલ છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org