SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ નૂનીપસ્થાન ત્રીજે ઉદેશક ૨૬૮ તિfહું સારું માથો માઘ વ નો સો- માયાવી માયાનું સેવન કરીને તેની ત્રણ ન્ના, નો ત્રામેળા, નો વિજ્ઞા, કાણેથી આલેચના કરતું નથી, પ્રતિક્રમણ નો જરદના નો વિદેTI. નો કરતો નથી. આત્મ સાક્ષી એ નિન્દા કરતો વિલોકન, નો અવતરણ સમન્ના, નથી. ગુરૂની સમક્ષ ગઈ કરતો નથી, તે नो अहारिहं पायच्छित्तं तवोकम्म વિચારને દૂર કરતો નથી, તેની શુદ્ધિ કરતે पड़िवज्जेज्जा. तं जहा નથી. તેને ફરી નહીં કરવાને માટે તત્પર થત નથી અને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અને તપશ્ચર્યા અરજુ વાડ્યું, રોfક વાટ્ટ, રિ- અંગીકાર કરતા નથી. તે ત્રણ કારણે આ છેस्सामि वाऽहं. તે એવો વિચાર કરે છે કે ભૂતકાળમાં મેં હિં ટાળે€ માથી માથું ટુ નો મારો- અમુક કાર્ય કર્યું છે, વર્તમાનમાં પણ હું આ gન્ના, નો વિશ્વામિન્ના, -નાવનો કાર્ય કરું છું અને ભવિષ્ય કાળમાં પણ હું વજોના. આ કાર્ય કરવાનો છું તો શા માટે તેની આલેअकित्ती वा मे सिया, ચના, પ્રતિક્રમણ, નિંદા, ગહ કરવી જોઈએ. अवण्णे वा मे सिया. ત્રણ કારણોને લીધે માયાવી જીવ માયા કરીને તેની अविणए वा मे सिया. આલોચના, પ્રતિકમણ કરતું નથી-ચાવત્ તપશ્ચર્યા અંગીકાર કરતા નથી. જેમ કે-મારી અપ કીર્તિ तिहि ठाणेहिं मायी मायं कटु नो થશે, મારે અવર્ણવાદ થશે, મારે તિરસ્કાર થશે. आलोएज्जा-जाव-नो पड़िवज्जेज्जा. ત્રણ કારણથી માયાવી માયા કરીને પણ तं जहा આલોચના કરતા નથી-વાવ-તપ અંગીકાર कित्ती वा मे परिहाइस्सइ, કરતા નથી. જેમ કે-મારી કીર્તિ ક્ષીણ થશે, મારે जसो वा मे परिहाइस्सइ, યશ હીન થશે. મારી પૂજા અથવા મારે સત્કાર पूयासक्कारे वा मे परिहाइस्सइ. ઓછો થઈ જશે. [૨] ત્તિક કાનેર જી ના ૪ આવો. ત્રણ કારણથી માયાવી માયા કરીને તેની પુનાં વિજ્ઞા-જાવ-ડવા. , આલેચના કરે છે, પ્રતિક્રમણ કરે છે. વાવ-તપ तं जहा અંગીકાર કરે છે, કારણ કે (એ સમજે છે કે-) मायिस्स णं अस्सि लोगे गरहिए भवइ. માયાવીની આ લેકમાં નિન્દા થાય છે. उववाए गरहिए भवइ, પરલોક પણ માયાવી નિન્દનીય થાય છે અને आयाइ गरहिया भवइ. અન્ય આગામી જન્મ પણ ગતિ થાય છે. ત્રણ કારણથી માયાવી માયા કરીને આલેચના तिहि ठा!ह मायी मायं कटु आलो કરે છે. વાવ-તપઅંગીકાર કરે છે. જેમ કેના -ગાંવ- થોડવનના ત નહ- અમાયાવીનો આ લોક પ્રશસ્ત હોય છે, પરઅમાસ િસ્ત્રો ઘસત્યે મવ૬, લેકમાં જન્મ પ્રશસ્ત થાય છે. અન્ય જન્મ उववाए पसत्थे भवइ, પણ પ્રશંસનીય થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy