________________
વ્યવસ્થાનો પ્રશ્ન છે, ત્યાં પરિશ્રમથી દૂર ભાગવાનો, શ્રમની ચોરીનો પ્રશ્ન ઊભો થવો ન જોઈએ. “શ્રમને સામંજસ્યપૂર્ણ અને સંતુલિત મૂલ્ય ચૂકવવું'આ સૂત્રનો અનિવાર્ય શરત-નિયમ તરીકે સ્વીકાર કરવો રહ્યો. માનવીય સંબંધોને શ્રમને આધારે વિકસિત કરવા પડશે.
આ બધાં દૃષ્ટિબિંદુઓથી વિચાર કરીશું તો, લોકતંત્રની અનેક સમસ્યાઓનું સમાધાન મળી રહેશે જ.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ 1 ૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org