________________
(0) જાતિ, રંગ વગેરેના આધારે હું કોઈને ઊંચ-નીચ નહીં
માનું. C) અસ્પૃશ્ય નહીં માનું. (૫) હું ધાર્મિક સહિષ્ણુતા રાખીશ.
(૦) સામ્પ્રદાયિક ઉત્તેજના નહિ ફેલાવું. (૬) હું વ્યવસાય અને વ્યવહારમાં પ્રામાણિક રહીશ.
(૦) પોતાના લાભ માટે બીજાને હાનિ નહીં પહોંચાડું. (O) છેતરપીંડીપૂર્વકનો વ્યવહાર નહિ કરું.
(૦) હું ઈન્દ્રિય-સંયમની સાધના કરીશ. (૭) હું સંગ્રહ અથવા વ્યક્તિગત સ્વામિત્વની સીમાનો પણ
નિયમ રાખીશ. (૮) હું ચૂંટણી સમ્બન્ધી કોઈપણ અનૈતિક આચરણ નહીં કરું.
(૦) પ્રલોભન અને ભય આપીને મત નહિ મેળવું. (૦) પ્રતિપક્ષી-હરીફ ઉમેદવારનું ચારિત્ર્યહનન નહીં કરું. (૦) હું મત-દાન કે મત-ગણતરી વખતે ખોટી રીત-રસમો
નહિ અપનાવું. (૯) સામાજિક રૂઢિઓ- રીતરિવાજોને પ્રસરવા નહીં દઉં. (૧૦) હું વ્યસન-મુક્ત જીવન જીવીશ. - (૦) માદક પદાર્થો તથા નશીલા પદાર્થો- દારૂ, ચરસ,
ગાંજો, હેરોઈન, ભાંગ, તમાકુ વગેરેનું સેવન નહીં કરું. (૧૧) હું પર્યાવરણની સમસ્યા માટે જાગૃત રહીશ.
(૦) હય-ભય વૃક્ષો નહિ કાપું.
O) પાણીનો બગાડ નહિ કરું. કોઈ એક સમ્પ્રદાયની અવધારણાથી રાષ્ટ્રને ચલાવવું જેટલું ખતરનાક છે, એટલું જ ખતરનાક છે ધર્મવિહીન રાજનીતિથી રાષ્ટ્રનું સંચાલન કરવું. તેથી રાજનીતિના ધર્મ પર અવશ્ય ચિંતન થવું જોઈએ.
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org