SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ગણાધિપતિ તુલસી જગતના કોઈપણ ખૂણામાં કોઈ સમસ્યા ઉદ્ભવે છે, તો તે સમગ્ર વિશ્વને પ્રભાવિત કરે છે, કરી શકે છે. વ્યક્તિ, સમાજ અથવા રાષ્ટ્રની સમસ્યાનો આટલો મોટો પ્રભાવ પડી શકે તો એના સમાધાનનો પ્રભાવ કેમ ન પડે ? સમસ્યાની જેમ સમાધાન પણ દેશ અને કાળની સીમાઓમાં બંધાયેલ નથી, પરંતુ વર્તમાન યુગની સ્થિતિ કંઈક વિચિત્ર છે. આ સમયગાળામાં એવી વ્યક્તિઓ નથી મળતી કે જેઓ સમસ્યાઓથી ગભરાઇ જવાને બદલે- દૂર ભાગવાને બદલે તેનું નિરાકરણ લાવે અને સમગ્ર યુગના પ્રવાહને બદલી શકે. : સમસ્યાનાં બે સ્વરૂપ છે શાશ્વત અને યુગકાલીન. યુગકાલીન સમસ્યાઓનું સમાધાન યુગના સમયકાળમાં જ શોધી શકાય છે, પછી તે સમસ્યા લોકતંત્રની હોય, ધર્મ-નિરપેક્ષતાની હોય, આર્થિક મહત્ત્વાકાંક્ષાની હોય, સામ્પ્રદાયિક હોય, અમીરી-ગરીબીની હોય કે સુવિધાવાદી Jain Education International આશીર્વચન હ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy