________________
પ્રથથત : પ
સકેતિકા
9 तन चंचलता मेट नैं, हुआ है जग थी धर्म शुकल थिर चित धरै, उपशम रसमें होय २ हूं तुझ शरणे आवियो, कर्म विदारण तूं
प्रभुवीर कै ।
तन मन वच वस किया, दुःकर करणी करण महाधीर के ॥ अंजन मंजन स्यूं अलगा, बलि पुष्प विलेपन नहिं वलगा । कर्म काट्या ध्यान- मुद्रा ठाणी, प्रभु वासुपूज्य भजलै प्राणी ॥ तिहां बैठा ते तुम ध्यान ध्यावे रे, तुम योग- मुद्रा चित चावे रे ते पण आपरी भावना भावे, प्रभु नमिनाथजी मुझ प्यारा रे
।
॥
३
४
५
"
तन चंचलता मेट नैं पद्मासन आप विराज रे । उत्कृष्ट ध्यान तणो कियो, आलम्बन श्री जिनराज रे ॥ (વીવીસી ૩/૨, ૬; ૧૨/૨; ૨૧૬; ૬૬/૨)
उदासीन के । रह्या लीन के ॥
n પ્રશ્ન હતા—હુ” સ્વતંત્ર છું કે પરતંત્ર ?
મેં કહ્યું —તમે સ્વતંત્ર પશુ છે! અને પરતત્ર પણ છે. ધ્યેયની પસંદગીમાં સ્વતંત્ર છે, તેની પૂર્તિમાં પરતંત્ર. યાત્રાની પસદગીમાં સ્વતંત્ર, પરંતુ વાહનમાં બેસી જવાથી તેના નિય’ત્રણમાં.
D વૈધાનિક ભાષામાં અનુશાસનને અર્થ છે—નિયત્રંણુ. . અધ્યાત્મની ભાષામાં અનુશાસનનેા અર્થ છે—સયમ.
n અધ્યાત્મની સાધનાથી આંતરિક અનુશાસન જાગે છે.
બાહ્ય અનુશાસન તેનું આલંબન હેાય છે.
U અધ્યાત્મ શરીર, વચન અને મનના અનુશાસનની અનેક પદ્ધતિઓ આવિષ્કૃત કરી.
TM પદ્માસનથી પ્રાણ-પ્રવાહ પર નિયંત્રણ થાય છે.
∞ સિદ્ધાસનથી કામસ વેગા પર નિય ત્રણ થાય છે.
D શરીરના અનુશાસનના ઘટક આસન, મુદ્રા, ભ્ધ વગેરે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org