SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથથત : પ સકેતિકા 9 तन चंचलता मेट नैं, हुआ है जग थी धर्म शुकल थिर चित धरै, उपशम रसमें होय २ हूं तुझ शरणे आवियो, कर्म विदारण तूं प्रभुवीर कै । तन मन वच वस किया, दुःकर करणी करण महाधीर के ॥ अंजन मंजन स्यूं अलगा, बलि पुष्प विलेपन नहिं वलगा । कर्म काट्या ध्यान- मुद्रा ठाणी, प्रभु वासुपूज्य भजलै प्राणी ॥ तिहां बैठा ते तुम ध्यान ध्यावे रे, तुम योग- मुद्रा चित चावे रे ते पण आपरी भावना भावे, प्रभु नमिनाथजी मुझ प्यारा रे । ॥ ३ ४ ५ " तन चंचलता मेट नैं पद्मासन आप विराज रे । उत्कृष्ट ध्यान तणो कियो, आलम्बन श्री जिनराज रे ॥ (વીવીસી ૩/૨, ૬; ૧૨/૨; ૨૧૬; ૬૬/૨) उदासीन के । रह्या लीन के ॥ n પ્રશ્ન હતા—હુ” સ્વતંત્ર છું કે પરતંત્ર ? મેં કહ્યું —તમે સ્વતંત્ર પશુ છે! અને પરતત્ર પણ છે. ધ્યેયની પસંદગીમાં સ્વતંત્ર છે, તેની પૂર્તિમાં પરતંત્ર. યાત્રાની પસદગીમાં સ્વતંત્ર, પરંતુ વાહનમાં બેસી જવાથી તેના નિય’ત્રણમાં. D વૈધાનિક ભાષામાં અનુશાસનને અર્થ છે—નિયત્રંણુ. . અધ્યાત્મની ભાષામાં અનુશાસનનેા અર્થ છે—સયમ. n અધ્યાત્મની સાધનાથી આંતરિક અનુશાસન જાગે છે. બાહ્ય અનુશાસન તેનું આલંબન હેાય છે. U અધ્યાત્મ શરીર, વચન અને મનના અનુશાસનની અનેક પદ્ધતિઓ આવિષ્કૃત કરી. TM પદ્માસનથી પ્રાણ-પ્રવાહ પર નિયંત્રણ થાય છે. ∞ સિદ્ધાસનથી કામસ વેગા પર નિય ત્રણ થાય છે. D શરીરના અનુશાસનના ઘટક આસન, મુદ્રા, ભ્ધ વગેરે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005278
Book TitleKayakalp Man nu
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1985
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy