SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ કવચન : ૭ સંકેતિકા १ गण में संत सती गुणवंता, सगलां भणी खमाय । - નિગ ઉતમ પ્રતિ નરમ રી ને, મદર ભાવ મિટાય २ किणहिक संत सती सूं आया, कलुष भाव जो ताम । • कठण वचन तसु कह्या हुवै तो, खामै ले ले नाम ॥ ३ कठिन सीख दीधी हुवै किण में, लैर वैर मन आण । खमत-खामणा म्हारा तेह थी, वदै मरम इम वाण ॥ ४ स्वारथ अणपूगां गणपति ना बोल्या अवरणवाद । ते पिण बारम्बार खमावै, मेटी मन असमाध ॥ ઝારાથની ૩/૨, , , 99) ઘ શત્રુતાને ભાવ ચિત્ત પર જામેલો કાટ છે. 1 ફ્લેષતા અને અસહિષ્ણુતાને ચિતમાંથી કાઢી નાખવાથી ચિત્તને શત્રતાને કાટ નથી લાગતા. n મિત્રીની આરાધનાનો અર્થ છે –શક્તિની આરાધના. n મૈત્રીની આરાધનાનું સૂત્ર છે—સાર્વભૌમ નિયમોનું જ્ઞાન હોવું. I શત્રુ અને મિત્ર વચ્ચે ભેદરેખા ક્યાં છે? n મૈત્રીને આધાર છે સહિષ્ણુતા 1 શક્તિ-વ્યયનાં પાંચ કારણે– ૦ ચિત્તવૃત્તિની કઠોરતા ૦ માત્સર્ય ૦ ચિત્તની કલુષતા ૦ વેરનું મોજુ ૦ સ્વાર્થ-ચેતના ૦ શક્તિ-સંચયનાં ત્રણ કારણો ૦ સંયમ ૦ ઠંડી-ગરમી સહન કરવી. ૦ સાર્વભૌમ નિયમોમાં આસ્થા. ૨૪૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005278
Book TitleKayakalp Man nu
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1985
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy