________________
એક દિવસ નિશ્ચય કર્યો, પછી દસ દિવસ સુધી તેની સમૃતિ જ નહિ રહી તે કંઈ પણ રૂપાન્તરણ થશે નહિ. નિરંતરતાથી આદત આપ મેળે બદલાવા લાગી જશે.
રૂપાન્તરણના ત્રણ ઉપાય
જયાચાર્ય પ્રમાણે બદલાવાના ત્રણ મુખ્ય ઉપાય છે: ૧ વર્તમાનમાં પાપને વ્યુત્સર્ગ કરે–પાપ ન કરવાનો નિશ્ચય કરે,
૨ અતીતનું શોધન કરે–પ્રાયશ્ચિત્ત દ્વારા, ઉમરામ સુવડ દ્વારા પૂર્વ અજિત પાપનું શોધન કરે.
૩ ભવિષ્ય માટે પ્રત્યાખ્યાન કરેલ છે જમદું વાસી THI” – હવે હું એવું કામ નહિ કરીશ, જે મેં પહેલાં પ્રમાદવશ કર્યું હતું.
આ ત્રણે ઉપાય જ્યારે એક સાથે કામમાં લેવામાં આવે છે ત્યારે રૂપાન્તરણ થવા લાગી જાય છે, પ્રગતિ થવા લાગે છે.
આરાધનામાં આ માનસિક ચિકિત્સા પદ્ધતિ નિરૂપિત છે. ભાષા પુરાણું છે. આજની મને ચિકિત્સા પદ્ધતિની ભાષા નવી છે. જે આ પુરાણું ભાષાને નવી ભાષામાં બદલવામાં આવે તે આ આરાધનાને માનસિક ચિકિત્સાને એક મહાન ગ્રંથ કહી શકાય છે.
૨૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org