SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન : ૨ સંકેતિકા १ रेकारा तूंकारा किण में, राग द्वेष वस दीध । तेहथी खमत खामणा म्हारा, एम वदै सुप्रसीध ॥ २ मोक्ष साधक व्रत पालण विधमें, बलवीर्य गोपवियो । वीर्य आचार विराधना कीधी तो, मिच्छामिदुक्कडं उच्चरियो रा॥ अतिचार मूल उत्तर गुणमें, लाग्यो ते संभारी-संभारी । माया रहित आलोई लिये दंड, कपट प्रपंच निवारी रा॥ ४ छोटा-मोटा दोष आलोवै पिण लाज शरम नहीं ल्यावै - ૩ત્તમ જીવ pણી તેને, દ્વૈત નરેન્દ્ર સરાવૈ | ५ क्रोध, मान, माया, लोभ तणे वस, वचन काढयो मुख बार । હાસ છતો કરી હ, હિપ હૂં તો, મિમિત્તડું હારે વા (આરાઘના ૩/૮; ૧/૪ ૬, ૧૪, ૬૨, ૨૨) 1 જીવનનું દર્શન જીવનની સફળતાનું સૂત્ર બની શકે છે. પણ મૃત્યુનું દર્શન જીવનની સફળતાનું સૂત્ર કેવી રીતે બની શકે છે? 'n જીવનની અસફળતાનું સૌથી મોટું સૂત્ર છે–અહંકાર 0 અહંકાર-વિલયનું સૌથી મોટું સૂત્ર છે–મૃત્યુદર્શન. 0 મૃત્યુદર્શન જીવનની સફળતાનું સૌથી મોટું સૂત્ર. 0 સફળતા મહાનતાને જન્મ આપે છે, અને પોતાની અલ્પતાઓને જાણ્યા વગર કોઈપણ મહાન નથી બની શકતું. n મહાન બનવાની એક ચાવી છે–પિતાની આલોચના, પિતાની ક્ષુદ્રતાઓની ક્ષણોને જોવી. 0 સંત ફાંસિસે ક્ષુદ્રતાના નવ અવસરોની ચર્ચા કરી. તે જયાચાર્ય ની આરાધનાને ભાવાનુવાદ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005278
Book TitleKayakalp Man nu
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1985
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy