SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન : ૧ સંકેતિકા a આપણી સૃષ્ટિનાં બે મોટાં તરવો–૧ માનવ ૨ બુદ્ધિ-ચેતના –આ બને જૂનાં પડી ગયાં. નવાં તત્તવો જરૂરી છે–૧ અતિમાનવ ૨ પ્રજ્ઞા-ચેતના. આ સૃષ્ટિમાં રોગ છે; વાર્ધક્ય છે, મોત છે. 0 એવી સૃષ્ટિ જોઈએ જ્યાં રોગ ન હોય, વાર્ધકય ન હોય, મોત ન હોય. આ સૃષ્ટિમાં કેધ છે, ઈર્ષ્યા છે, ઘણા છે. n એવી સૃષ્ટિ જોઈએ જ્યાં ક્ષમા હેય, અમેદ હોય, મિત્રી હેય. ઘ રગ ન હોય તેનો અર્થ –રોગનું કષ્ટ ન હોય, વૃદ્ધાવસ્થા ન હોય તેનો અર્થ – ઘડપણનું કષ્ટ ન હોય. મોત ન હોવાને અર્થ છે-મૃત્યુનું કષ્ટ ન હોવું. g વૃદ્ધાવસ્થાનાં ચાર કારણ છે: ૧ માનસિક તનાવ ૨ કેશિકાઓની કઠોરતા ૩ આહારનું અપાચન ૪ લેહીની વિષાક્તતા. 1 ઘડપણમાં ઓછી થાય છે? • સ્મરણ શક્તિ • નિર્ણય શક્તિ ૦ આત્મ-નિયંત્રણ શક્તિ. વૃદ્ધાવસ્થા વર્ષોથી અંકાતી નથી, ક્ષતિથી, અંકાય છે. * ૧૫૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005278
Book TitleKayakalp Man nu
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1985
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy