SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ yયત : ૧ સંકેતિકા अनुकूल प्रतिकूल सम सही, तप विविध तपंदा । ચેતન તન મન તેરવવી, દયાન, શુષ દયાવંા છે २ संवेग सरवर झूलता, उपशम रस लीना । निंदा स्तुति सुख-दुःखमें समभाव सुचीना ॥ ३ वासी चंदन सम पणे थिर चित जिन ध्याया । इम तन सार तजी करी, प्रभ केवल पाया ॥ (ચોવીસી 9/૨, ૪, ૬) ગુરુ તે નથી જે બુદ્ધિમાન છે, ગુરુ તે છે જે પ્રજ્ઞાવાન છે. 1 પ્રજ્ઞાનું ઘટક છે સમર્પણ 1 ગુરુ વ્યક્તિ નથી, મહાયાત્રાનો સહયાત્રી છે. 1 શરણુમાં જવાનો અર્થ છે – ... તન્મય થઈ જવું. • તપ થઈ જવું. .. અભિન્ન થઈ જવું. o ભક્તિનું રહસ્ય – પ્રભુ .... હું તમારે અતીતકાળ છું. તું મારે ભવિષ્યકાળ છે. ... વર્તમાનમાં હું તારા પથને પથિક છું. 0 આત્મદર્શન અને વસ્તુદર્શન. ઇ કાયોત્સર્ગના ત્રણ અર્થો ... • સહિષ્ણુતા. ••• અભય. ... શિથિલીકરણ. n અભયનું પ્રથમ બિન્દુ છે – . શરીરની ચિંતાથી મુક્ત થઈ જવું. = આચાર્ય સુહસ્તિી અને હાર, n કાયોત્સર્ગથી પ્રજ્ઞા જાગે છે. પ્રજ્ઞાથી સમતા ઘટિત થઈ જાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005278
Book TitleKayakalp Man nu
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1985
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy