SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪: જ્ઞાનબિંદુ (૬૨) | નિમિત્તાવાર | एकस्यैब केवलोपयोगस्य द्वयात्मकत्वम् (१६३) केवलज्ञानेऽपीदं लक्षणमव्याहतमित्याह“जं अप्पुढे भावे जाणइ पासइ च केवली नियमा। તણા તું " સન ૨ વિશેનો સિદ્ધ છે” (મતિ, રાષ્ટ્ર) (१६४) यतोऽपृष्टान् भावान्नियमेना=ऽवश्यतया केवली चक्षुष्मानिव पुरःस्थितं जानाति पश्यति चोभयप्राधान्येन, तस्मात्तत्केवलज्ञान दर्शन चाविशेषतः उभयाभिधाननिमित्तस्या विशेषात् सिद्धम् । मनःपर्यायज्ञानस्य तु व्यञ्जनावग्रहाऽविषयार्थकप्रत्यक्षत्वेऽपि बाह्यविषये व्यभिचारेण स्वग्राह्यतावच्छेदकावच्छेदेन प्रत्यक्षवाभावान्न दर्शनत्वमिति निष्कर्षः।। ઉત્તર :- શ્રુતરાન પરમાર્થથી તો પ્રત્યક્ષરૂપ નથી જ, પણ ઇન્દ્રિયજન્ય ન હોવાથી વ્યવહારથી પણ પ્રત્યક્ષરૂપ નથી, એટલું જ ત્યાં જણાવવાનો ઉદ્દેશ હર્તા. છેલા લક્ષણમાં જે પ્રત્યક્ષ શબ્દ છે તે માત્ર વ્યવહારિક પ્રત્યક્ષ માટે જ નથી કિન્તુ વ્યાવહારિક, પારમાર્થિક અને પ્રત્યક્ષનો સંગ્રહ કરનારો છે. અવધિજ્ઞાનમાં પારમાર્થિક પ્રત્યક્ષ તે છે જ તેથી તેના માટે અવધિદર્શન એવો શબ્દપ્રયોગ ન્યાયસંગત છે. આ અભિપ્રાયને જણાવતાં સંમતિકાર કહે છે કે “અસ્કૃષ્ટ પદાર્થો અવધિજ્ઞાનથી પ્રત્યક્ષ થાય છે તેથી અવધિજ્ઞાન માટે પણ દર્શન શબ્દને પ્રયોગ ઉપયુક્ત છે.” (૨-૨૯) ભાવાર્થ સ્પષ્ટ છે. ખાસ તે ઉપયુક્ત શબ્દનો અર્થ સમજવાનો છે. ઉપયુક્ત એટલે પ્રવૃત્તિનિમિત્તમૂલક અવકાશવાળો. જેમ કે ઘટસ્વરૂપ પ્રવૃત્તિનિમિત્તવાળા કબુગ્રીવાદિમાન પદાર્થ વિશે ઘટ’ શબ્દનો પ્રયોગ સાવકાશ છે. એ જ રાતે અવધિ જ્ઞાનમાં પણ અસ્પૃષ્ટાર્થવિષયક પ્રત્યક્ષવરૂપ પ્રવૃત્તિનિમિત્ત વિદ્યમાન હોવાથી દર્શન શબ્દપ્રયોગ સાવકાશ છે. [કેવળજ્ઞાનમાં દર્શનના લક્ષણની સંગતિ ] (૧૬૩ અને ૧૬૪) કેવળજ્ઞાનમાં પણ દર્શનના લક્ષણને નિર્બાઘપણે અવકાશ છે તે હવે કહે છે – કેવલી અવશ્યમેવ અસપૃષ્ટ પદાર્થોને જાણે છે અને જુએ છે તેથી તે એકસરખી રીતે જ્ઞાન અને દર્શન ઉભયરૂપ સિદ્ધ થાય છે.” (૨–૩૦) તાત્પર્ય એ છે કે કેવલી હમેશા, આપણે આંખની સામે રહેલો પદાર્થ જોઈએ એ રીતે જ તમામ પદાર્થોને પોતાની ઇન્દ્રિયેથી ર૫ર્યા વિના જુએ છે અને જાણે છે. વળી, એ પણ સામાન્ય અને વિશેષ બધા પદાર્થોને પ્રધાનપણે જાણે છે અને જુએ છે. તેથી કોઈપણ જાતના ભેદભાવ વિના તે કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉભયરૂપે સિદ્ધ થાય છે. કોઈપણ જાતના ભેદભાવ વિના એટલે જ્ઞાન અને દર્શન અને પદના પ્રવૃત્તિનિમિત્તે ત્યાં વિદ્યમાન હોવાથી સમાનરૂપે જ્ઞાન અને દર્શન અને પદોથી વ્યવહાર્ય છે. મન:પર્યવ જ્ઞાન દર્શનરૂપ નથી એનો ખુલાસે પહેલાં એકવાર (સંમતિગાથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy