SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલદ્વયભેદાભેદચર્ચા ૧૮૩ (१६०) यस्माच्छ्रुतज्ञानप्रमिता अर्थाः प्रत्यक्षग्रहणं न यान्ति अक्षजस्यैव व्यवहारतः प्रत्यक्षत्वात्, तस्मात् सकलेऽपि श्रुतज्ञाने दर्शनशब्दो न भवति । तथा च व्यञ्जनावग्रहाविषयार्थप्रत्यक्षत्वमेव दर्शनत्वमिति पर्यवसन्नम् । प्रत्यक्षपदादेव श्रुतज्ञानादनुमित्यादेर्व्यावृत्तौ परोक्षभिन्नत्वे सतीति विशेषण न देयम्, 'मुत्तण लिङ्गओ जं' ' इत्युकस्याप्यत्रैव' तात्पर्य द्रष्टव्यम् । इत्थं चाऽचक्षुर्दर्शनमित्यत्र नमः पर्युदासार्थकत्वादचक्षुर्दर्शनपदेन मानस दर्शनमेव ग्राह्यम्, अप्राप्यकारित्वेन मनस एव चक्षुः सदृशत्वान्न प्राणदर्शनादीति सर्वमुपपद्यते । अवधिज्ञानमेवावधिदर्शनम् - (१६१) तथा च ' अवधिदर्शनमपि कथं सङ्गच्छते ? तस्य व्यञ्जनावग्रहाविषयार्थग्राहित्वेऽपि व्यवहारतः प्रत्यक्षत्वाभावात् - इति शङ्कायाः प्रत्यक्षपदस्य व्यवहारनिश्चय साधारणप्रत्यक्षार्थत्वात्, अवधिज्ञानस्य च नैश्चयिकप्रत्यक्षत्वाऽव्याहृतेः परिहारमभिप्रयन्नाह " जे अपुट्ठा भावा ओहिष्णाणस्स होन्ति पच्चक्त्रा । તદ્દા બોળિાને ફંસળસદ્દો વિદ્યત્તો !” (સન્મતિ॰ ૨ાર) અના ઉપરથી એ ફલિત થાય છે કે દર્શન શબ્દ પરાક્ષજ્ઞાન માટે વપરાતા નથી. તેમજ સૃષ્ટા વિષયકજ્ઞાન માટે પણ વપરાતા નથી. આ એ વાત ઉપરથી દર્શનનું કુલિત લક્ષણ આ પ્રમાણે છે— વ્યંજનાવગ્રહ અવિષયીભૂત અંનું પ્રત્યક્ષ એ જ દર્શીન છે. શ્રુતજ્ઞાનની જેમ અનુમિતિ આદિ જ્ઞાન પણ પ્રત્યક્ષરૂપ ન હેાવાથી, લક્ષણ ગત ‘પ્રત્યક્ષ' પદથી જ તેની બાદખાકી થઈ જાય છે. તેથી પહેલાં જે કહ્યું હતું કે અસ્પૃષ્ટા વિષયક, જે પરાક્ષભિન્ન અર્થાત્ અનુમિતિ આદિ ભિન્ન જ્ઞાન તે દન છે. એવું કહેવાની હવે જરૂર રહેતી નથી. સમતિની ૨–૨૫મી ગાથામાં, કહ્યું હતુ કે “મુર્ત્તળ હિતમો ન” (લિંગજન્ય જ્ઞાનને છેાડીન) તેનું આ તાપ જાણવુ કે પ્રત્યક્ષ ભિન્ન કાઈ પણ જ્ઞાન, અસ્પૃષ્ટા વિષયક હોય તેા પણ તે દર્શનરૂપ કહેવાતું નથી. એટલે ત્યાં ‘ગિલો' એ શબ્દથી માત્ર લિંગ જ નહિ કિન્તુ લિંગતુલ્ય હાય એવા પરાક્ષજ્ઞાન જનક શબ્દ આદિ બધા જ અજહલક્ષણાથી સમજી લેવા. આ છેલ્લા લક્ષણ મુજબ અચક્ષુદન પત્રમાં નક્ પના અથ પદાસ સમજવા. પયુ દાસ એટલે તુલ્યા વિધાનાભિમુખનિષેધ, ચક્ષુના નિષેધ કરીને ચક્ષુતુલ્ય મનનું અહીં ગ્રહણુ કરવાનું છે કારણ કે એ બન્ને અપ્રાપ્યકારી છે. એટલે અચક્ષુદનના અ થયા મનાજન્ય પ્રત્યક્ષજ્ઞાનરૂપ માનસદન. પ્રાણાદિ ઇન્દ્રિય અપ્રાપ્યકારી ન હેાવાથી ‘પ્રાણદ ન’ ઈત્યાદિ પ્રયાગને અવકાશ રહેતા નથી. [ અવધિજ્ઞાનમાં દર્શનશબ્દપ્રયાગ નિર્માધ ] (૧૬૧ અને ૧૬૨) શંકા :– પૂર્વે તમે કહ્યું કે શ્રુતજ્ઞાન વ્યવહારથી પ્રત્યક્ષરુપ ન હેાવાથી તેના માટે દર્શન શબ્દના પ્રયાગ થાય નહિ. તા પછી અવધિદર્શન એવે પ્રયાગ પણ કઈ રીતે સ'ગત થશે ? જે કે અવધિજ્ઞાન વ્યંજનાવગ્રહવિષયીભૂત અગ્રાહી જરૂર છે, પ્રત્યક્ષરૂપ પણ છે, પણ વ્યાવહારિક પ્રત્યક્ષરૂપ નથી પારમાર્થિક પ્રત્યક્ષરૂપ છે. ૨, પૃ. ૨૭૬ ૧′૦ ૪ | ૨. ત્ર વર્યવાન ત્યાં ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy