SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ બ્રહ્મજ્ઞાનસમીક્ષા - (९९) एतेन-अपरोक्षपदार्थाभेदपरशब्दत्वेन अपरोक्षज्ञानजनकत्वम् , अत एव 'शुक्तिरियम्' इति वाक्यादाहत्य रजतभ्रमनिवृत्तिः। एवं च चैतन्यस्य वास्तवापरोक्षत्वात् अपरोक्षज्ञानजनकत्वं महावाक्यस्य-इत्यपि निरस्तम्, वास्तवापरोक्षस्वरूपविषयत्वस्य त्वन्नीत्या 'तत्त्वमसि' आदिवाक्ये सम्भवेऽपि 'दशमस्त्वमसी'त्यादावसम्भवात् , निवृत्तज्ञानविषयत्वस्य च शाब्दबोधात्पूर्वमभावात् , यहा कदाचिन्निवृत्ताऽज्ञानत्वग्रहणे 'पर्वतो वहिनमान्' इत्यादिवाक्यानामपि अपरोक्षस्वरूपविषयतया अपरोक्षज्ञानजनकत्वप्रसङ्गात् , “यतो वा इमानि भूतानि जायन्ते" (तैत्तिरी. રૂ ૨.૨) “વર્ય જ્ઞાનમનત્તમ” (તૈત્તિ. ૨.૨.૨.) રૂચારિવાથાના રક્ષાવિષયના 'अपरोक्षज्ञानजनकत्वे महावाक्यवैयर्थ्यापाताच्च ।। તેવા વાકયથી “તું”પદાર્થના અભેદથી વિશિષ્ટપણે બ્રહ્મ પદાર્થનો ખંડ ખંડ બંધ પ્રાપ્ત થાય છે. સમાધાન આવી શંકા ઉપસ્થિત ન થાય એટલા માટે જ તે અમારા જૈનશાસ્ત્રોની વ્યવસ્થા નયભેદથી જુદા જુદા પ્રકારે કરવામાં આવી છે. તે આ પ્રમાણે – પર્યાયાર્થિકનયની દૃષ્ટિમાં વાકયથી ભલે અખંડ શાબ્દધ થતું હોય પરંતુ દ્રવ્યાર્થિકનય પર્યાયોની ઉપેક્ષા કરીને શુદ્ધદ્રવ્યના ગ્રહણમાં અભિમુખ હોય છે એટલે “તું બ્રહ્મ છે ઈત્યાદિ વાકયોથી અખંડપણે શુદ્ધ આત્મદ્રવ્યનો શાપ થાય છે. એ જ રીતે દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિમાં, પદથી ભલે અખંડ શાખધ થતો હોય, પરંતુ પર્યાયાર્થિકનય સૂમ સૂકમ પર્યાયગ્રાહી હોવાથી “આત્મ શબ્દથી પણ “(તરિત્તાં છત્ત” તિ બારમા એ વ્યુત્પત્તિથી) સતત ગમન પર્યાયશીલ આત્મ પદાર્થને સખંડપણે શાબ્દબેધ થવાનું માને છે આ પ્રકારની વ્યવસ્થા યુક્તિયુક્ત હોવાથી વેદાન્તમતની જેમ શબ્દને અપરોક્ષજ્ઞાનજનક માનવાની જરૂર રહેતી નથી. [અપક્ષ પદાર્થભેદપર શબ્દથી અપક્ષજ્ઞાન-અસંગત ] (૯૯) જેમ ચગ્ય પદાર્થનિરૂપિત “ત્વમપદાર્થ ઈત્યાદિ કથનમાં યોગ્ય પદના અર્થની મીમાંસા કરવા દ્વારા તેનું નિરસન કરી દેખાડયું છે તે જ રીતે જે લેકે અપરોક્ષપદાર્થભેદપરશબ્દનઈત્યાદિ કહે છે તેમાં પણ અપરોક્ષપદના અર્થની મીમાંસા કરીએ તે તે મત પણ નિરસ્ત થઈ જાય છે. શબ્દનિષ્ઠ અપક્ષજ્ઞાન જનતાના અવચ્છેદકનું નિદર્શન કરતા પૂર્વપક્ષી અપરોક્ષપદાર્થભેદપરશખ્તત્વને નિર્દેશ કરે છે. અર્થાત્ પૂર્વ પક્ષી કહે છે કે-અપરોક્ષપદાર્થની સાથે અભેદનું સૂચન કરનાર જે શબ્દપ્રયોગ તે અપરોક્ષ જ્ઞાનનો જનક હોય છે. દા. ત.-“શુક્તિઃ ઈયમ' (=આ છીપ છે) આ વાક્યમાં શુક્તિરૂપ અપરોક્ષ પદાર્થની સાથે અભેદનું સૂચન કરનારા “ઈયમ’ પદથી શુક્તિનું અપરોક્ષ જ્ઞાન ઉત્પન થાય છે અને આ રીતે વાક્યથી શુક્તિનું અપક્ષ જ્ઞાન થાય છે એટલે જ ખાસ કરીને રજતવિષયક ભ્રમ કે જે અપક્ષ છે તેની નિવૃત્તિ ૨. જન મહા ત * પૂર્વપક્ષની વિશેષ સમજુતિ માટે જુઓ વેદાંતક૫લતિકા પૃ. ૧૪૭ થી ૧૪૮, તથા ૧૬૮ થી ૧૭૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy