SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મજ્ઞાનસમીક્ષા अयोग्यत्वेन अपरोक्षज्ञानाऽसम्भवाच्च, अयोग्यांशत्यागेन योग्यांशोपादानाभिमुखलक्षणावत्त्वमेव योग्यपदार्थत्वमित्युक्तौ च 'धार्मिकस्त्वमसि' इत्यादावपि शुद्धापरोक्षविषयत्वे तद्वयावर्तकविशेषणदानानुपपत्तिः । तथा च योग्यलक्ष्यपरत्व हे उदाहरणस्थानदौलभ्यम् । अयं च विषयोऽस्माकं पर्यायविनिर्माण शुद्धद्रव्यविषयतापर्यवसायकस्य द्रव्यनयस्य इत्यलं ब्रह्मा । માનવું જ પડશે કારણકે એના વિના ઉપરાક્ત આપત્તિ ટળી શકે તેમ નથી. પણ આમ કરવા જતાં તમારે બીજી મુસીબત એ ઉભી થશે કે ‘તત્ત્વમસિ’ આ મહાવાકયમાં તત્ પદાર્થ સર્વાંગવાદિ વિશિષ્ટ બ્રહ્મ છે. અને સર્વજ્ઞત્વ જે પદ્મા તાવચ્છેદક છે તે પ્રત્યક્ષને અયેાગ્ય છે એટલે પ્રત્યક્ષને અયેાગ્ય એવા સજ્ઞત્વઆદરૂપ પદાતાવરચ્છેદકથી વિશિષ્ટ જે તપદા, તેનાથી નિરૂપિત વ પદાર્થના અભેદના મેધક શબ્દપ્રયાગ અપરાક્ષ બ્રહ્મજ્ઞાનને ઉત્પન્ન કરી શકશે નહિ ૧૧૭ [ લક્ષણાથી અપરાક્ષજ્ઞાનની ઉત્પત્તિ કરવામાં આપત્તિ ] પૂર્વ પક્ષ :- ચાગ્ય પદાર્થ એટલે પદના શકયામાંથી અયેાગ્ય અંશના યાગ કરીને, ચેાગ્ય અંશના ગ્રહણમાં અભિમુખ લક્ષણા કરવા દ્વારા જે અર્થે ભાસિત થાય તે. પ્રસ્તુતમાં તત્ પના શકવા સજ્ઞવિશિષ્ટ બ્રહ્મ છે. તેમાં સત્વ પ્રત્યક્ષને અયેાગ્ય અંશ છે. બ્રહ્મ પ્રત્યક્ષને યાગ્ય છે. માટે એમાં તત્ પદ્મની લક્ષણા કરીને તત્ પદ્મથી ચેાગ્ય પદાર્થરૂપે બ્રહ્મરૂપ શુદ્ધ અને ગ્રહણ કરીએ તા બ્રહ્મરૂપ યાગ્યપદાર્થનિરૂપિત (વ” પદાર્થના અભેદને જણાવનાર ‘તત્ત્વસિ’ એ મહાવાકયથી શુદ્ધ બ્રહ્મના વિષયમાં અપરાક્ષ જ્ઞાનની ઉત્પત્તિ થવામાં કેઇ આપત્તિ નહિ આવે. ઉત્તરપક્ષ :- આપત્તિ તે! એ આવશે કે તમારા કહ્યા મુજબ શુદ્ધ અને લક્ષણા દ્વારા ગ્રહણ કરીને ‘ધાર્મિવૃત્તિ' એ વાકયથી અપરાક્ષ જ્ઞાનની ઉત્પત્તિ થઈ જશે ! કારણ કે અહીં ધાર્મિકત્વ રૂપ અયેાગ્ય અ‘શત્રુ... ગ્રહણ લક્ષણા દ્વારા થઈ શકે છે. એટલે તમે આ સ્થળે અપરાક્ષજ્ઞાનની આપત્તિનું નિવારણ કરવા માટે ધ્યેાગ્ય’ એવું જે વિશેષણ કર્યુ. હાવાનુ દેખાડેલું તે નિરક થઈ જશે. તદુપરાંત, બીજી વાત એ છે કે ચેાગ્ય પદાર્થ” એ શબ્દથી લક્ષણા દ્વારા, પ્રત્યક્ષયાગ્ય માત્ર લક્ષ્યપદાર્થ જ ગ્રહણ કરવાના હોય તે તમારા નિયમને ઘટાવવા માટે કોઇ લૌકિક ઉદાહરણ પણ મળશે નહિ. કારણ કે ‘દશમત્વમસિ' ઈત્યાદિમાં તે દશમ પદથી લક્ષ્યાના અભેદને નહિ, કિન્તુ શકયા ના અભેદના જ સાક્ષાતકાર થવાનું તમને માન્ય છે. ખરી રીતે તે આ બધા વિષય જૈનદર્શન સમત દ્રવ્યાકિનયના છે, કે જે પર્યાયાના સર્વથા તિરસ્કાર કરતા નધી, કિન્તુ ક્રમશઃ પર્યાયેા તરફથી પોતાની દૃષ્ટિ એકદમ ખેંચી લઇને શુદ્ધ દ્રષ્ય ઉપર કેન્દ્રિત કરે છે, એટલે દ્રવ્યાકિનયની દૃષ્ટિથી અત્યંત ભાવિત થયેલી દશામાં ‘તત્ત્વમસિ' ઇત્યાદિથી શુદ્ધઆત્મસ્વભાવના અપરાક્ષજ્ઞાનની ઉપપત્તિ કરી શકાય છે. તે પછી પર્યાયાના તથા બ્રહ્મઈતર વસ્તુના સથા તિરસ્કાર કરનાર બ્રહ્માદ્વૈતવાદ પકડી રાખવાની જરૂર શું? ! ૨. ચાયોગ્યાં મુ ત્ર ૫ | ૨, ગ્રહોદ્દા ત । રૂ. ય ન દ્રવ્ય હૈં । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy