SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મજ્ઞાનસમીક્ષા ૧૦: "ब्रह्मण्यज्ञाननाशाय वृत्तिव्याप्तिरपेक्षिता ॥” (पंचदशी ७।९२) इति कारिकायामपि फलपदं चैतन्यमात्रपरमेव द्रष्टव्यम् , प्रमाणजन्यान्तःकरणवृत्त्यभिव्यक्तचैतन्यस्य शाम् फलत्वेन व्यवहियमाणस्य ग्रहणे तद्व्याप्यताया अन्वयव्यतिरेका यां जडत्वापादकत्वे ब्रह्मण इव साक्षिभास्यानामपि जडत्वानापत्तः, चैतन्यकर्मता तु चिनिजत्वावच्छेदेन सर्वत्रैवेति सैव जडत्वप्रयोजिका । न च 'वृत्तिविपयत्वेऽपि चैतन्यविषयत्वं नियतं वृत्तेश्चिदाकारगर्भिण्या एवोत्पत्तेः । तदुक्तम् “વિચઢતુવમવનુરોઘાવ 'કારાતૂ I वियत्सम्पूर्णतोत्पत्तौ कुम्भ स्यैवं दृशा धियाम् ॥ ઘદુ વિપર્વ ધિયો ધર્માદ્રિતુતઃ ” (દૃઢ) સં વરૂ, ધ૪૪) વતઃસદ્ધાર્થ ધયા તથનુરોધઃ ” (દૃઢ) સં. ૧૪૨) રૂતિ છે તથા જ जडत्वं दुर्निवारम् इति वाच्यम् , वृत्त्युपरक्तचैतन्यस्य स्वत एव चैतन्यरूपत्वेन तद्व्याप्यत्वाभावात વૃત્તિથી અભિવ્યક્ત રીતન્યને પંચદશીની કારિકામાં ફળપદથી ગ્રહણ કરવામાં આવે અને અન્વય અને વ્યતિરેકથી તથાવિધ ફળની વ્યાપ્યતાને જડત્વ આપાદક માનીએ તે જેમ સાક્ષિભાસ્ય બ્રામાં તથાવિધ ફળવ્યાપ્યત્વ નથી રહેતું તેવી રીતે સાક્ષીભાસ્ય સુખ-દુઃખાદિમાં પણ તથાવિધફળવ્યાપ્યત્વ ન હોવાથી બ્રહ્મની જેમ સુખ-દુઃખમાં પણ જડત્વનો અભાવ થઈ જશે. આ આપત્તિને ટાળવા માટે તે કારિકામાં ફળ પદથી માત્ર રતન્યને ગ્રહણ કરીને (ચીતન્યકર્મતાને જ અર્થાત્ તન્યવિષયતાને) જડત્વ પ્રયોજક માનીએ તે ચિભિન્ન તમામ પદાર્થોમાં રૌત કર્યતા હોવાથી તે આપત્તિ નહિ આવે સારાંશ, રતન્યવિષયતા જડત્વની પ્રાજક છે. [ બ્રહ્મમાં ચિત વિષયતાની શંકાનું નિરસન ] શંકા - બ્રહ્મામાં જે વૃત્તિવિષયતા માનશે તે તન્યવિષયત્વ પણ તેનું વ્યાપક હોવાથી માનવું જ પડશે કારણ કે વૃત્તિ પણ ચિદાકારથી ગર્ભિતપણે જ ઉત્પન્ન થાય છે. એટલે વૃત્તિવિષયતાથી રૌતવિષયતા પણ આવી જશે. કહ્યું છે કે “જેમ આકાશમાં વ્યાપક વરૂપ વસ્તુસ્વભાવ હોવાથી ઘટ ઉપન્ન થતાંની સાથે જ તેમાં આકાશથી પૂર્ણતા પ્રાપ્ત થઈ જાય છે. નહિ કે આકાશ ક્રિયાશીલ છે તે માટે. તે એ જ રીતે બુદ્ધિઓમાં (તથા તેની વૃત્તિ, અને તેના ધર્મોમાં) રૌતન્યની વ્યાપ્તિ પણ થઈ જાય છે. કેળા” બુદ્ધિ વડે ધર્મ-અધર્મ આદિ હેતુના પ્રભાવે ઘટ-દુઃખ આદિરૂપ વિકાર ધારણ કરાય છે. જ્યારે સ્વતઃ સિદ્ધ અર્થરૂપ રૌતન્યની વ્યાપ્તિ વસ્તુસ્વભાવથી જ થાય છે. (નહિ કે ધર્માધર્માદિથી) ર” આ બે કારિકાથી ફલિત થાય છે કે જ્યાં વૃત્તિવિષયતા હોય ત્યાં રીત વિષયતા અવશ્ય હોય એટલે બ્રહ્મમાં પણ વૃત્તિવિયતામૂલક રીત વિષયતાની આપત્તિ દ્વારા જડતાની આપત્તિ પણ દુર્નિવાર છે. ૧. #ાર નાત ૨. વૈવ ટાધિ | AT II . . / રૂ. દુ:સ્વાદિદેતુä વિ ત. ૪. વિયાં વૃા . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy