SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ જેથી કઠિન તપ કરી શકાય તે), (૫) ખુલઋદ્ધિ (જેના વડે મન વચન કાયાનું બળ મનમાન્યું કરી શકાય), (૬) ઔષધિ ઋદ્ધિ (જેના પરસેવા અથવા શરીરની હવા સ્પર્શવાથી લેાકાના રાગ દૂર થઈ જાય તે), (૭) રસઋદ્ધિ (જેના બળથી લૂખું સૂકુ ભોજન પણ રસમય અને પૌષ્ટિક થઈ જાય), (૮) અક્ષીણુ મહાન. ઋદ્ધિ (જેના પ્રભાવથી ભોજનસામગ્રી અથવા સ્થાન વધી જાય). ૧૯૯ પ્ર. જિતેન્દ્ર ભગવાન જ્યારે તેરમા સયેગી કેવળી ગુણસ્થાને આવે ત્યારે તેમને અનંત ચતુષ્યની પ્રાપ્તિ થાય છે તે અનંત ચતુષ્ટય કયા ? ઉ. (૧) અનંત દર્શન (૪) અનંત વી. ૦૭ (૨) અન ંત જ્ઞાન (૩) અનંત સુખ અને ૨૦૦ પ્ર. ભાગમાં વી શબ્દ વપરાય છે તે જ અર્થાંમાં શું આત્માની શક્તિ અથવા ગુણ તરીકે વીર્ય શબ્દ વપરાય છે ? ઉ. ના; ભાગમાં વપરાય છે તે કામવી; મન, વચન, કાયાથી થતી પ્રત્યેક ક્રિયામાં વપરાય છે તે જોગવીય, અને સહજાનંદમાં–આત્મ ઉપયામાં વપરાય છે તે આત્મવીર્ય, ૨૦૧ પ્ર. કેવળી ભગવંત અથવા તીર્થંકર ભગવાનમાં શું તફાવત છે ? ૩. ખીજાના માર્ગ દશ નથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે તે વળી ભગવંત કહેવાય છે અને કોઈની પણુ સહાય લીધા વગર સ્વશક્તિથી કેળજ્ઞાન પ્રાપ્ત કરે તે તીર્થંકર ભગવાન કહેવાય છે. કેવળી અને તીર્થકર શક્તિમાં સમાન છે, પરંતુ તીથ કરે પૂર્વે તીર્થંકર નામકમ ઉપાજ્યું છે, તેથી વિશેષમાં ખાર ગુણુ અને અનેક અતિશય પ્રાપ્ત કરે છે. ૨૦૨ પ્ર. તીર્થંકર ભગવાન અને સિદ્ધ ભગવાન એક જ છે? તે બન્નેમાં શું ભેદ છે? ઉ. દરેક તીથ કરને આત્મા સિદ્ધ આત્મા છે પણ દરેક સિદ્ધ તે તીર્થંકર નથી. કેવળ તીર્થ (ધર્મ)ની સ્થાપના, પ્રવર્તીના, પ્રરૂપના Jain Education International જીવન' મૂઢપણ ફરી ફરી ક્ષણે ક્ષણે, પ્રસગૅ-પ્રસગે વિચારવામાં જો સચેતપણુ' ન રાખવામાં આવ્યુ તે આવા જોગ બન્યા તે પણ વૃથા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy