SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. સર્વ તીર્થંકરાનુ જઘન્ય આયુષ્ય ૭૨ વર્ષનું, એથી આછું હાય જ નહિ. અને ઉત્કૃષ્ટુ આયુષ્ય ૮૪ લાખ પૂર્વનુ એથી વધારે પશુ ન જ થાય. સર્વે તીર્થંકરાનું દેહમાન જધન્ય છ હાથનું હાય છે, એથી એન્ડ્રુ ન જ હોય. ઉત્કૃષ્ટુ ૫૦૦ ધનુષ્યનું, એથી વધારે પણ ન થાય; અને એમ તેા તીથ કરી પોતપોતાની આંગળીના પ્રમાણથી ૧૦૮ આંગળ ઊ ંચા હોય છે. ૧૯૬ પ્ર. તીર્થંકરના શરીરને રંગ વે! હાય ? ઉ.ભરતક્ષેત્રની અત્યારની ચાવીસીમાં, બે ભગવાનના શરીરના ગૌર વ, ખે ને! શ્યામ કર્યું, બે ના લીલા રંગ, બે ના રક્ત વ અને બાકીના સેાળ તીર્થંકરના સ્વર્ણ વ. ૧૯૭ પ્ર. તીર્થ “કરનું શરીર સર્વ રીતે પૂર્ણ, અધિકારી, સુસ્થિત, લાવણ્યમય ક્રમ હાય છે ? સામાન્ય માણુસનું શરીર આવું કેમ હોતું નથી ? ઉ. તી કર દેવને આત્મા પૂર્વભવમાં જ્યારે પવિત્ર શામાં આગળ વધી રહ્યો હોય ત્યારે એમના શુભભાવે એવા ઉત્કૃષ્ટ કાર્ટિના હાય છે કે જેથી અલૌકિક પુણ્યના બંધ તથા તીર્થંકર આદિ પુણ્ય પ્રકૃતિના ખંધ પડે છે, જેથી વર્તમાન ભવમાં તેમને લાવણ્યાદિ વિશેષતાવાળું શરીર પ્રાપ્ત થાય છે. તીર્થંકર ભગવાનના શરીરના રજકણુ-પરમાણુ–સ્ફટિક જેવા ઉજ્જવળ હોય છે. એમના શરીરના પ્રકાશ હજારા સૂર્યથી પણ અધિક હોય છે. શરીરના બધા અંશ અર્થાત્ અવયવ અતિ મનોહર હાય છે. શરીરનુ આવું સુંદરરૂપ પૂર્વ પુણ્યના કારણે હેાય છે. તને પરમ ઔદારિક શરીર કહે છે. ૧૯૮ પ્ર. તીર્થંકરને દીક્ષા અંગીકાર કરતાંની સાથે તપ અને સંયમના પ્રભાવથી -કેટલી રિદ્ધિએ સિદ્ધ થાય ? ઉ. આઠ રિદ્ધિએ ઃ (૧) બુદ્ધિ રિદ્ધિ (જ્ઞાન રિદ્ધિ), (૨) ચારણક્રિયા રિદ્ધિ (જ્યાં ચાહે ત્યાં ગમન કરવાની શક્તિ), (૩) વિક્રિયા ઋદ્ધિ (શરીરનાં નાના પ્રકારના રૂપ બનાવી લેવાં તે), (૪) તપ ઋદ્ધિ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય, સત્ સાધન સમજ્યા નહી, ત્યાં બંધન શું જાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy