SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ દશ અતિશય કેવળજ્ઞાન ઉપજતાં હોય છે, જેવાં કે સા, સા યેાજન સુધીમાં દુકાળ ન પડે તે સુભિક્ષતા, કાઈ પ્રાણીની ધાત થતી નથી, ભાજનના અભાવ, સર્વ વિદ્યાઓના સ્વામી, શરીરના પડછાયાના અભાવ, નેત્રથી પાંપણેાના હલનચલનને અભાવ, જમીનના સ્પર્શ કરે નહિ અને આકાશગમન કરે, નખ, કેશ વધવાનો અભાવ, ભગવાનના ચાર દિશામાં ચાર મુખ દેખાય, ઇત્યાદિ. દેવાએ ઉપાવેલા ચૌદ અતિશયા, જેવા કે, સને આનંદ, સર્વ ઋતુઓનાં ફૂલ ફલિત થાય, કંટક રહિત ૬ણુ સમાન ભૂમિ, પગલાં નીચે કમળની રચના, ધ ચક્ર આગળ ચાલે, આઠ મંગળદ્રવ્યો આગળ ચાલે. (આઠ મંગળદ્રવ્યો : છત્ર, ધ્વજા, દર્પણું, કલશ, ચામર, ભૃંગાર, તાલ, સુપ્રતીચ્છક) ૧૮૮ પ્ર. આઠ પ્રતિહાય નાં નામ આપે ? ઉ. અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, વ્યિ ધ્વનિ, ચામર, સિંહાસન ભામંડળ, દુંદુભિવાજિંત્ર અને છત્ર ૧૮૯ પ્ર. તીર્થંકરના પ્રભામડળમાં જોનારને પેાતાના સાત ભવેા દેખાય છે તેમ કહે છે તે શું સાચું છે? ઉ. હા; તીર્થંકર ભગવાનના પ્રભામ`ડળમાં ભવ્ય જીવને પાત-પેાતાના સાત-સાત ભવ દેખાય છે. તે સાત ભવામાં ત્રણ ભૂતકાળના, ત્રણ ભવિષ્યકાળના અને એક વમાન ભવ દેખાય છે. “ભામંડળકી વ્રુતિ જગમગાત, વિ દેખત નિજ-ભવ સાત- સાત.” ૧૯૦ `પ્ર. ત્રિલેાકપૂજ્ય તીર્થંકરની જન્મદાત્રી માતાનુ ઈન્દ્ર પણ આવીને બહુમાન કરે છે પણ તેના મેાક્ષ કયારે થાય ? ઉ. તી કર ભગવાનને જન્મ દેનારી માતા પણ અલ્પકાળમાં (ત્રીજા ભવે) મેાક્ષ પ્રાપ્ત કરે છે. ૧૯૧ પ્ર. આ લેાકમાં આ કાળે કાઈ પ્રદેશમાં તીર્થંકર વિચરે છે? ઉ. વર્તમાનકાળમાં મહાવિદેહક્ષેત્રમાં વીશ તી કરા વિચરે છે. જિનલ થી રહિત થઈ, મને ચક્રવતિ પણું પણ સ્વીકા નથી, પણ જિનધમ માં રહીને અનેક પ્રતિકૂળતાવાળુ રિદ્ર જીવન પણ કમૂલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy