SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ ઉ. દરેક અવર્પિણીમાં અને દરેક ઉત્સર્પિણીમાં અમુક વિશિષ્ટ શક્તિ અને પ્રભાવવાળા ૬૩ શલાકાપુરુષે થાય છે. ૧૭૪ પ્ર. ૬૩ શલાકાપુરુષ ગણાવે. ઉ, ચાવીસ તીર્થંકર, ખાર ચક્રવતી રાજા, નવ વાસુદેવ અથવા અર્ધચક્રી, નવ બળદેવ (વાસુદેવના મેાટાભાઇ), નવ પ્રતિવાસુદેવ એમ કુલ ૬૩ શલાકાપુરુષ. ૧૭૫ પ્ર. શલાકા એટલે ? ઉ. શલાકા એટલે શ્લાધ્ય - પ્રખ્યાત. ૧૭૬ પ્ર. પ્રત્યેક ચેાવીશીમાં શલાકાપુરુષે કેટલા થાય ? ઉ. ત્રેસઠ, ૧૭૭ પ્ર. ૧૨ ચક્રવતી એનાં નામ આપે, અને તેઓના વૈભવ કહેા. ૩. (૧) ભરત, (૨) સાગર, (૩) મધવ, (૪) સનતકુમાર, (૫) શાંતિનાથ, (૬) કુંથુરાજા, (૭) અરનાથ, (૮) સુભ્રમ, (૯) મહાપધ, (૧૦) હરિષેણુ, (૧૧) જય, (૧૨) બ્રહ્મદત્ત. આ પૈકી શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ, તીર્થકર અને કામદેવ પણ હતા. ચક્રવતી એટલે છ ખ`ડના અધિપતિ, ભરત ખંડના ભાર ચક્રવર્તી પૈકી ઉપરના દસ ત્યાગી થઈ મેાક્ષે ગયા હતા અને આઠમા સુભ્રમ અને બારમા બ્રહ્મદત્ત એ બન્ને ભાગે ભેગવી નરકતિ પામ્યા હતા. ચક્રવર્તી છ ખંડના ધણી, ૯૬ કરોડના પાયદળના સ્વામી, ૮૪ લાખ હાથીએાના માલિક, ૯૬૦૦૦ રાણીએ અને ૧૪ રત્ના તથા નવ નિધાનના ભાક્તા હેાવા ઉપરાંત પેાતાનું રૂપ વિધ્રુવી (વૈક્રિયક શરીર રચવાની ઋદ્ધિ) કરવાની શક્તિવાળા હોય છે. દેવ નિમિ ત રત્નમણિના પાંચ માટા મહેલ હોય છે. (જુએ પ્રશ્ન. ૧૩૨૮) ૧૭૮ પ્ર. ચક્રવર્તીનાં ચૌદ કયાં ક્યાં રત્ના છે? ઉ. (૧) ચક્ર રત્ન, (૨) છત્ર રત્ન, (૩) દંડ રત્ન, (૪) ધર્મ રત્ન, (૫) કાકણ્ય રત્ન, (૬) મણિ રત્ન, (૭) ખડ્ગ રત્ન, (૮) હસ્તિ ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત. જીત્ર બંધન જાણે નહીં, કેવા જિન સિદ્ધાંત !’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy