SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ૩. સ`ભિન્ન શ્વેતૃત્વ ઋદ્ધિ : ચક્રવર્તી ની છાવણી જે ખાર ચેાજન લાંબી અને નવ ચેાજન પહેાળી પડી હેાય તેમાંથી હાથી, ઘેાડા, ઊંટ, મનુષ્યાદિના જુદા જુદા પ્રકારના અક્ષર-અનાક્ષરાત્મક શબ્દેજે એક જ વખતે એક જ સાથે અનેક પ્રકારના ઊપજે તે સને એક જ વખતે સાંભળવાનું સામર્થ્ય પ્રગટ થવું. ૪. દૂરસ્પન સમતા ઋદ્ધિઃ સ્પર્શેન્દ્રિયના ઉત્કૃષ્ટ વિષય નવયાજન પ્રમાણ છે. તેનાથી પણ ઘણા યાજના દૂર રહેલી વસ્તુને જાણવાનું સામર્થ્ય, ૫. દૂર-સ્વાદન સમર્થતા ઋદ્ધિઃ રસના ઇન્દ્રિયના ઉત્કૃષ્ટ વિષય નવ યેાજના પ્રમાણુ છે. તપ વિશેષના કારણે નવ ચેાજનથી પણ આગળ ધણા યાજના દૂરના રસને જાણવાનું સામર્થ્ય પ્રગટ થવું. ૬. દૂર–પ્રાણ સમ`તા ઋદ્ધિ: ધ્રાણુ ઇન્દ્રિયના ઉત્કૃષ્ટ વિષય નવ ચેાજન પ્રમાણ છે. તેનાથી પણ દૂરની વસ્તુની ગંધ ગ્રહણુ કરવાની શક્તિ ૭. દૂરદર્શન સમતા ઋદ્ધિ ઃ નેત્ર ઇન્દ્રિયના ઉત્કૃષ્ટ વિષય ૪૭૨૬૩ ચેાજના પ્રમાણુ છે. તેનાથી પણ ઘણા ચેાજના દૂર રહેલી વસ્તુને દેખવાનું સામર્થ્ય, : ૮. દૂર-શ્રવણ સમતા ઋદ્ધિ : કટુ ઈન્દ્રયના ઉત્કૃષ્ટ વિષય ભાર ચેાજન પ્રમાણ છે. તેનાથી પણ ઘણા ચેાજના દૂર શ્રવણ કરવાનું સામર્થ્ય, ૯. અણુમાત્ર શરીર કરવાનું સામર્થ્ય તે આણિમા ઋદ્ધિ છે. ૧૦. મેરુથી પણુ મહાન શરીર કરવાનું સામર્થ્ય તે મહિમાઋદ્ધિ છે. ૧૧. પવનથી પણ હલકુ` શરીર કરવાનું સામર્થ્ય તે લધિમાઋદ્ધિ છે. ૧૨. વજ્રથી પણઅતિ ભારે શરીર કરવાનું સામર્થ્ય તે ગરિમાઋદ્ધિ છે: ૧૩. પૃથ્વી ઉપર રહીને આંગળીના અગ્રભાગ વડે મેરુપર્વતના શિખરને તથા સૂર્ય ચંદ્રના વિમાનને સ્પર્શ કરવાનું સામર્થ્ય તે પ્રાપ્તિઋદ્ધિ છે. જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હાય છે, એકલાં ન હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy