SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ૧૧૪ પ્ર. કાવ્ય, સાહિત્ય કે સંગીત વગેરે જીવનમાં શું સ્થાન છે ? કાવ્ય, સાહિત્ય કે સંગીત આદિ કળા જો આત્માથે ન હોય તા કલ્પિત છે. કલ્પિત એટલે નિરર્થક, સાર્થક નહીં તે. જીવની કલ્પના માત્ર ભકિતપ્રયજનરૂપ આત્માર્થ ન હોય તે બધુ કલ્પિત જ. ૧૧૫ પ્ર. વિદ્વત્તા અને જ્ઞાનમાં શું ભેદ છે ? ઉ. વિદ્વત્તા અને જ્ઞાન એ એક સમજવાનું નથી, એક નથી. વિદ્વત્તા હોય છતાં જ્ઞાન ન હેાય. સાચી વિદ્વતા તે કે જે આત્માથે હાય, જેથી આત્મા સરે, આત્મત્વ સમજાય, પમાય. આત્મા હોય ત્યાં જ્ઞાન હોય, વિદ્વત્તા હોય વા ન પણ હોય. જ્ઞાન તેનુ નામ કે જે હર્ષ, શાક વખતે હાજર થાય; અર્થાત્ હ, શાક થાય નહિ. ૧૧૬ પ્ર. પુરુષને સ્ત્રી કરતાં જ્ઞાનશ। વધુ હાય તેમ શાસ્ત્રમાં કહ્યું છે ? . જ્ઞાન સ્ત્રીપણામાં; પુરુષપણામાં સરખું જ છે. જ્ઞાન આત્માનું છે, લિંગ ઉપર આધારિત નથી. ૧૧૭ પ્ર. ખીજભૂતજ્ઞાન અને વૃક્ષભૂતજ્ઞાનમાં શું ભેદ છે ? ઉ. પ્રતીતિએ બન્ને સરખાં છે; તેમાં ભેદ નથી. વૃક્ષભૂતજ્ઞાન, કેવળ નિરાવરણ થાય ત્યારે તે જ ભવે મેાક્ષ થાય; અને ખીજભૂતનાન થાય ત્યારે છેવટે પંદર ભવે મેક્ષ થાય. ૧૧૮ પ્ર. આત્મા આખા શરીરમાં સરખી રીતે વ્યાપક છતાં અમુક ભાગથી જ જ્ઞાન થાય આનું કારણ શું હશે ? ઉ. જીવને જ્ઞાન, દર્શન ક્ષાયિકભાવે પ્રગત્યાં હોય તે। સવ પ્રદેશે તથા પ્રકારનું તેને નિરાવરણપણું હાવાથી એક સમયે સર્વ પ્રકારે સર્વ ભાવનું નાયકપણું હેાય; પણ જ્યાં ક્ષયે પશમભાવે જ્ઞાનદર્શન વર્તે છે, ત્યા ભિન્ન ભિન્ન પ્રકારે અમુક મર્યાદામાં નાયકપણું હાય. તથાપિ ક્ષયે પશમ દશામાં ગુનુ` સમવિષમપણુ હોવાથી હું કોણ છું ? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું ? કાના સમંધે વળગણા છે ? રાખું કે એ પરહરુ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy