SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ છતાં પણ તે વિવિક્ષાભેથી કાળ અને અકાળ-આ બંને નયાના વિષય છે. ૧૭૫૫ ત્ર. બધુ જ નિશ્ચિંત છે, તેમાં કાંઇ ફેરફાર કરી શકાતા નથી, એમ. માનવાથી, આવેલી અથવા આવનાર વિપત્તિની ખબર પડતાં જ આખા જગતમાં-ભયનું વાતાવરણ ફેલાઇ જશે. ભલે આપણે કરેલા કાઈ પ્રયત્ન સફળ ન થાય તેા પણ સફળતાની સ ંભાવનાથી આશા તા રહ્યા કરે છે. બધું નિશ્ચિત માનવાથી નિરાશાનું વાતાવરણ ફેલાઈ જશે, પ્રયત્ના કરવા પ્રત્યે ઉત્સાહ નહિ રહે; મનેાખળ તૂટી જશે, અને એ માટે ક્રમબદ્ધ પર્યા”ના સિદ્ધાંત ન સ્વીકારવા વધુ કોયસ્કર નથી ? ૩. ભયનું વાતાવરણ તા અજ્ઞાન અને કષાયથી ખને છે. ભય સ્વયં એક કષાય છે. સાચી સ્થિતિ જાણી બુદ્ધિમાન નિર્ભય થઈ જાય છે. જ્ઞાની અને અજ્ઞાની સાથે બેઠા હોય અને સામે નરભક્ષી સિંહ આવી જાય તા ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતના આશ્રયે જ્ઞાની તેા થૈય ધારણ કરીને નિય રહેશે અને અન્નાની ભયાક્રાન્ત થઈ જશે. આશા ટકાવી રાખીને કાઈ સુખી થતું નથી. સુખી થવાને એક માત્ર ઉપાય આશાના અભાવ કરવા તે જ છે. જો આશાના અભાવમાં સંસારમાં રહેવુ મુશ્કેલ થઈ જશે, તેા જ્ઞાની તેા એ જ ઇચ્છે છે કે સંસારમાં રહેવાનું મુશ્કેલ થઈ જાય. સંસારનાં કાર્યામાં ઉત્સાહ નહિ રહે, તેા એ પણ સારું જ છે. મનેાખળ તૂટી જાય તા તૂટી જવા દે. આત્મબળ જાગશે. સાંસારિક કાર્યોંમાં લાગેલું મનેાખળ તૂટચા વિના આત્મબળ જાગૃત પણ થતુ' નથી. ૧૭૫૬ પ્ર. શાસ્ત્રમાં તા દ્રવ્ય ઉપર દૃષ્ટિ રાખવાના ઉપદેશ છે અને પ્રવચન સારની ૯૩મી ગાથામાં પર્યાય ઉપર દષ્ટિ રાખનારને પર્યાયમૂઢ ક્યો છે અને ‘ક્રમબદ્ધપર્યાય' પણ એક પર્યાય જ છે, તા પછી તેના નિર્ણય કરવા કેમ આવશ્યક છે ? ૩. પર્યાયના નિણૅય પર્યાયના આશ્રયે થતા નથી, પરંતુ દ્રવ્યના આશ્રયે થાય છે. સાયકસ્વભાવના આશ્રયે ક્રમબદ્ઘ પર્યાયના નિણૅય થાય છે. લાખ ખાતકી ખાત ય હૈ, નિશ્ચય ઉર લાવે, તાડ સકલ જગદ ફૂંદ, નિજ આતમ ધ્યાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy