SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ અનંત પુરુષાર્થ આવી જાય છે. સર્વને નિર્ણય કરવામાં જ્ઞાનનું અનંત વીર્ય કામ કરે છે. જે જીવ અરહંત અર્થાત સર્વજ્ઞ ભગવાનને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે પિતાના (આત્માને) પણ જાણે છે અને તેને મોહ અવશ્ય નાશ પામે છે. આમ પ્રવચનસારની ગાથા ૮૦ માં કહ્યું છે આ પ્રકારે મિથ્યાત્વના નાશ માટે અરહંત ભગવાનને જાણવા એ પણ અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. સર્વજ્ઞતાની શ્રદ્ધા વિના દેવ–શાસ્ત્ર–ગુરુની સાચી શ્રદ્ધા પણ સંભવતી નથી, કેમ કે સાચા દેવનું તે સ્વરૂપ જ સર્વજ્ઞતા અને વીતરાગતા છે. સર્વજ્ઞતાને સમજ્યા વિના, સ્વીકાર્યા વિના, ધર્મની ઉત્પત્તિ જ સંભવિત નથી. “સર્વજ્ઞતા”ની શ્રદ્ધા વિના ક્રમબદ્ધ પર્યાય”ની શ્રદ્ધા અને “ક્રમબદ્ધ પર્યાય”ની શ્રદ્ધા વિના “સર્વજ્ઞતા”ની શ્રદ્ધા સંભવતી નથી. સર્વ ધર્મનું મૂળ છે. ધર્મને આરંભ જ ક્રમબદ્ધના નિર્ણયથી થાય છે. આચાર્યોએ તે સમસ્ત જિન સિદ્ધાંતનું પ્રતિપાદન સર્વજ્ઞતાને આધારે જ કર્યું છે. મહને નાશ કરવા માટે પોતાના આત્માને જાણ જરૂરી છે. અને પિતાના આત્માને જાણવા માટે અરિહંત (સર્વજ્ઞ)ને જાણવા. જરૂરી છે. સર્વજ્ઞતાના નિર્ણયથી, ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયથી મતિ વ્યવસ્થિત થઈ જાય છે, જીંત્વને અહંકાર ગળી જાય છે, સહજ જ્ઞાતા-દષ્ટાપણાને પુરુષાર્થ જાગૃત થાય છે. પરમાં ફેરફાર કરવાની બુદ્ધિ સંતૃપ્ત થઈ જાય છે. એ કારણે તે સંબંધની આકુળતાવ્યાકુળતા પણ ચાલી જાય છે. અતીન્દ્રિય આનંદ પ્રગટ થવાની સાથે સાથે અનંત શાંતિનો અનુભવ થાય છે. એક વાત તો એ પણ છે કે ક્તત્વના અહંકારથી ગ્રસ્ત પ્રાણીએની મતિ વ્યવસ્થિત હેઈ પણ નથી શકતી. કેમ કે વ્યવસ્થાપક કલેશ, ગવી, ઉમાદ ને, આળસ ઊંઘ અગ્ય; લક્ષમી રળવાનાં ગણે માત્ર પાંચ અજોગ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy