SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૮ જ્ઞાનમાં જે વખતે જે શેયને જાણવાની એગ્યતા હોય છે, તે વખતે તે જ ય જ્ઞાન વિષય બને છે, અન્ય નહિ. ૧૭૨૪ પ્ર. આ બાબતમાં બૌદ્ધોનાં અને જૈનોનાં મંતવ્યમાં શું ફેર છે ? ઉ. બૌદ્ધોનું એમ કહેવું છે કે-જ્ઞાન જ્ઞયથી ઉત્પન્ન થાય છે, યાકાર હોય છે અને એને જાણનાર હોય છે. જેને ઉક્ત વાતને સ્વીકાર કરતા નથી. બૌદ્ધોના મતમાં તે જે જ્ઞાન જે શેયથી ઉત્પન્ન થાય છે તેને જ જાણે છે–એ વ્યવસ્થા છે. જેનું કહેવું છે કે રેય અનુસાર, જ્ઞાન થતું નથી. જેમ જ્ઞાનને આધીન વસ્તુ નથી, તેવી જ રીતે વસ્તુને આધીન જ્ઞાન પણ નથી. બનેનું સ્વતંત્ર પરિણમન. પિોતપોતાના કારણે થાય છે. ૧૭૨૫ પ્ર. જે જ્ઞાન 3યથી ઉત્પન્ન થતું નથી તો, જૈન મત પ્રમાણે જ્ઞાન અમુક યને જ કેમ જાણે છે, અન્યને શા માટે નહિ એને નિયામક કેણ હોય ? ઉ. યોગ્યતા જ એને નિયામક છે. સ્વાવરણક્ષયોપશમ છે લક્ષણ જેનું એવી યોગ્યતા જ એ વ્યવસ્થા કરે છે કે જ્ઞાન કેને જાણે. અર્થાત જ્ઞાનની વિવિલિત પર્યાયમાં જાણવાની ક્ષમતાની સાથોસાથ એ પણ નિશ્ચિત છે કે તે કયા યને જાણશે. ૧૭૨૬ પ્ર. આને અર્થ એમ થયું કે આપણું જ્ઞાનની પ્રત્યેક પર્યાયનું રેય પણ તે નિશ્ચિત છે? ઉ. હા, એ જ સિદ્ધ થાય છે કે જ્ઞાનની પ્રત્યેક પર્યાયનું ય પણ, નિશ્ચિત છે અને તે તેની યેગ્યતામાં જ સમ્મિલિત છે. જ્યારે જ્ઞાનનું ઝેય પણ નિશ્ચિત છે તે પછી આ વાત ક્યાં રહી કે શું જાણવું અને શું ન જાણવું. આપણે આટલે પણ બે આપણું શિર રાખવાનું નથી. ત્યારે આપણે બજારહિત બનીશું. જિનકે માથે ભાર, વે બે મઝધારમેં, હમ તે ઉત્તરે પાર, ઝેક ભારકે ભાડમેં. મિતી પરીક્ષા ઘણુ અને મુનિ પરીક્ષા નામ, શર પરીક્ષા યુદ્ધ ને, મિત્ર પરીક્ષા કામ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy