SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ “કરણાનુયાગ’માં લખ્યું છે કે છ મહિના અને આઠ સમયમાં છસેા આઠ જીવ નિગેાદમાંથી નીકળશે અને એટલા જ સમયમાં એટલા જ જીવા મેાક્ષે પણ જશે. શુ એથી અધિક જીવ નિગાદમાંથી નીકળી શકે છે અથવા મેક્ષે જઇ શકે છે? શું એ નિશ્ચિત નથી ? છે. કરણાનુયાગમાં ચાર ગતિના જવાની નિશ્ચિત સંખ્યા લખેલી છે અને ત કદી વત્તીઓછી થતી નથી. જે બધુ નિશ્ચિત ન હોય તા પછી જીવેાના પાપ–પુણ્યાનુસાર નારકીએ અને દેવાની સંખ્યા ન્યૂનાધિક થતી રહેવી જોઇએ. (તેમ બનતું નથી). કરણાનુયાગમાં એ પણ લખ્યું છે કે જીવ નિત્યનિગેાદમાંથી એ હજાર સાગર માટે નીકળે છે-તેમાં પણ બે ઇન્દ્રિયના આટલા, ત્રણ ઇન્દ્રિયના આટલા, ચાર ઇન્દ્રિયના આટલા ભવ ધારણ કરે છે. મનુષ્યના ૪૮ ભવ મળે છે. રી આને। અર્થ એ કે ચારે ગતિએના વેાની સંખ્યા નિશ્ચિત છે અને પ્રત્યેક જીવના ભવ પણ નિશ્ચિત છે તથા તેમના ક્રમ પણ નિશ્ચિત છે, નહિ તે। બધી વ્યવસ્થા કેવી રીતે બને ? એ જ રીતે ચરણાનુયાગ અને દ્રવ્યાનુયાગ શાસ્ત્રોમાં પણ સત્ર એના પ્રતિધ્વનિ જોઈ શકાય છે. સમયસારની બીજી ગાથામાં જીવ સહવી અને ક્રમવતી પર્યાયના પિંડ છે એમ જણાવી ક્રમબદ્ધ પરિણામેાની વાત કરી છે. ત્યાર પછી અજીવ અધિકારની ગાથા ૬૨માં કહ્યું છે કે સ્પ, રસ, ગંધ, વ માં અનુક્રમે અવિર્ભાવ થાય છે એમ જણાવી ક્રમબદ્ધની વાત જીવ–અજીવ અધિકારમાં કરી છે. આ વાત સમયસારના સ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં પણ છે, ત્યાં આત્મખ્યાતિ ટીકામાં ક્રમનિયમિત' એવા મૂળ પાઠ છે. પ્રવચનસારમાં પણ ગાથા ૯૯, ૧૦૦,, ૧૦૧ અને ૧૦૨માં છે. વિસ્તારથી સ વાત કહી છે. ‘જન્મક્ષણ’ અને ‘સ્વઅવસર’ની વાત આવે છે. આકાશના પ્રદેશો (વિસ્તાર-ક્રમનું ઉદાહરણ આપીને કાળક્રમ (પ્રવાહમ) સમજાવ્યા છે. જેમ પડતી સમયે પડને, ઊગે અવળી વાત; હરણ થયાં મૃગમેહથી, સતી સીતા સુખઘાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy